પાદરા..ગોપાલ ચાવડા પાદરા પોલીસે બાતમી ના આધારે લિસ્ટેડ બુટલેગર ને ત્યાં દારૂ ના જથ્થા નું કટીંગ સમયે પોલીસે છાપો મારી વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડ્યો.. પાદરા લિસ્ટેડ બુટલેગર ભરત પરમાર ઉર્ફે મોટા ને ત્યાં પાદરા પોલીસે કરી રેડ.. વિદેશી દારૂ ના જથ્થા સાથે ભરત મોટા સહિત કુલ 3 ની ધરપકડ… દારૂ નો જથ્થો 3 […]
Author: Gopal Chavda
પાદરામાં પ્રસિદ્ધ અંબાજી મંદિરે પોશી પૂનમ માંઆદ્યશક્તિ જગદંબાના પ્રાગટ્યના શુભ દિન ભવ્ય કાર્યક્રમ યોજાયા હતા
ગોપાલ ચાવડા પાદરા પાદરામાં પ્રસિદ્ધ અંબાજી મંદિરે પોશી પૂનમ માંઆદ્યશક્તિ જગદંબાના પ્રાગટ્યના શુભ દિન ભવ્ય કાર્યક્રમ યોજાયા હતાજેમાં સવારમાં પ્રભાતફેરી નીકળી હતી બપોરે ચંડીપાઠ થયા હતા જ્યારે. બપોરે ધ્વજાની શોભા યાત્રા નગરના મુખ્ય માર્ગો ઉપર નીકળી હતી જેમાં માતાજીના સ્વરૂપને રથમાં પધરાવીને જય માડી અંબે જય જય અંબેના જય નાદ નગરમાં ગુંજ્યા હતા અને શોભાયાત્રા […]
પાદરા શ્રીરામ કુમાર છાત્રાલય ના બાળકો ને નૈમિષરણય ટ્રસ્ટ અને પ્રસિદ્ધ કથાકાર પૂજ્ય શ્રી દીપકભાઈ શાસ્ત્રી ધ્વારા બ્લેન્કેટ નું વિતરણ કરાયું હતું
ગોપાલ ચાવડા પાદરા ભારતીય જનસેવા સંસ્થા સંચાલિત શ્રી રામ કુમાર છાત્રાલય માં અભ્યાસ કરતા બાળકો ને ઠંડી થી રક્ષા મળે તે હેતુસર બેન્કેન્ટ નું વિતરણ કરવામાં આવ્યું હતુંપ્રસિધ્ધ કથાકાર પરમ પૂજ્ય શ્રી દીપકભાઈ શાસ્ત્રી ધ્વારા બેલ્નકેટ(ધાબળા )નું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાદરા શ્રી સંતરામ મંદિર ના મહંત શ્રી પ .પૂ મોહનદાસજી મહારાજ તથા […]
પાદરા સંતરામ મંદિર ખાતે શ્રીમદ્ ભાગવત કથા પારાયણ, પૂ મોહનદાસ મહારાજ ની પ્રેરણાથી રસીકભાઈ ગાંધી પરિવારના સંકલ્પ થી મયંક ભાઈ શાસ્ત્રી દ્વારા કથાનું રસપાન
પાદરા ગોપાલ ચાવડા પાદરા સંતરામ મંદિર ખાતે શ્રીમદ્ ભાગવત કથા પારાયણ, પૂ મોહનદાસ મહારાજ ની પ્રેરણાથી રસીકભાઈ ગાંધી પરિવારના સંકલ્પ થી મયંક ભાઈ શાસ્ત્રી દ્વારા કથાનું રસપાનયોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય જ્યોતના શુભ આશીર્વાદ સાથે પાદરા ના શ્રી સંતરામ મંદિરના વર્તમાન મહંત શ્રી પરમ પૂજ્ય મોહનદાસજી મહારાજની પ્રેરણાથી સ્વ. હસુમતીબેન રસિકભાઈ ના મોક્ષાર્થે શ્રીમદ્ […]
પાદરાના ઘાયજ અને ગણપતપુરા ગામે સીલોક્સ ઈન્ડિયા ના CSR સહયોગ થી નંદઘર આંગણવાડી નું ઉદ્ઘાટન તથા લુણા ગામે આરોગ્ય મંદિર નું લોકાર્પણ ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલાએ આગેવાનોએ ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું તથા
પાદરા , લુણા ગામે આરોગ્ય મંદિરનું લોકાર્પણ ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા ના હસ્તે કરવામાં આવ્યું ઘાયજ અને ગણપતપુરા ગામના આગેવાનો બાળકો ભાઇઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને silox કંપનીનો આભાર માન્યો હતોપાદરા તાલુકો વિકાસ ના અનેક જરૂરિયાત કામો સાથે આગળ વધી રહ્યો છે જેમાં તાલુકા ના અદ્યોગિક એકમો પણ સુંદર સહયોગ આપી રહ્યા છેજેમાં […]
પાદરા તાલુકાના મૂજપુર ગામે પ્રાથમિક શાળા ના નવા ભવન માટે નું ખાતમુહુર્ત કરવામાં આવ્યું
બે પ્રાથમિક શાળા ના નવા ભવન બનશે બે કરોડ ના ખર્ચે , ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા અને આગેવાનો ના હસ્તે કાર્યક્રમ યોજાયો પાદરા તાલુકામાં શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ તરફ એક વધુ મજબૂત પગલું ભરવામાં આવ્યું છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ, આધુનિક શૈક્ષણિક માળખું અને બાળકોના ઉજ્જવળ ભવિષ્યના સંકલ્પ સાથે ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે વધુ બે પ્રાથમિક […]
Hello world!
Welcome to WordPress. This is your first post. Edit or delete it, then start writing!
ખરમાસથી માંગલિક કાર્યો અટકી જશે! જાણો ક્યારથી શરૂ થશે લગ્નના શુભ મૂહુર્ત
હિન્દુ ધર્મમાં લગ્ન અને અન્ય માંગલિક કાર્યો હંમેશા શુભ મૂહુર્તમાં જ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, શુભ સમયે કરવામાં આવતા કાર્યો દેવતાઓના આશીર્વાદ અને ગ્રહોના અનુકૂળ પ્રભાવથી સફળ થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવે છે. પરંતુ ખરમાસ શરૂ થતાંની સાથે જ, લગ્ન, મુંડન જેવા મોટા માંગલિક કાર્યો પર રોક લાગી જાય છે. […]
ખરમાસથી 3 રાશિના જાતકોનું બજેટ બગડશે, જીવનમાં અનેક તકલીફોનું થશે આગમન
ગ્રહોના પિતા અને રાજા સૂર્ય સમયાંતરે પોતાની ચાલમાં પરિવર્તન કરે છે. પરંતુ દર વર્ષે ડિસેમ્બરમાં સૂર્યનો ધનુ રાશિમાં પ્રવેશ એ ખૂબ જ અદ્ભૂત ઘટના માનવામાં આવે છે. વાસ્તવમાં જ્યારે સૂર્ય ધન રાશિમાં ગોચર કરે છે ત્યારે ખરમાસની શરૂઆત થઈ જાય છે. જ્યોતિષીઓના મતે આ દરમિયાન સૂર્યનું તેજ ઓછું થઈ જાય છે, કારણ કે આ દરમિયાન […]





