આરોગ્ય

લીવરને હેલ્ધી રાખવામાં મદદ કરે છે આ 3 ફળ, શરીરમાંથી ગંદકી થશે દૂર; પાચન થશે મજબૂત

લીવર શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે. તે એક રીતે બોડીનું પાવરહાઉસ છે જે આખા શરીરને સ્વસ્થ રાખવા, ઓવરઓલ હેલ્થને સારી રાખવા, શરીરમાંખી ઝેરી તત્વોને દૂર કરવામાં અને પાચનમાં મદદ કરે છે. જો તમે તમારા લીવરને હંમેશા હેલ્ધી રાખવા માગો છો તો તમારે તમારી ડાયટને સંતુલિત કરવી જોઈએ, લાઈફસ્ટાઈલ સારી રાખવી જોઈએ અને ડાયટમાં આ ફળોને […]

આરોગ્ય

બેકાબૂ ડાયાબિટિસને કારણે હૃદયરોગ, કિડનીની સમસ્જા થવાનું જોખમ રહે છે : રિપોર્ટમાં દાવો

ગુજરાતમાં ડાયાબિટીસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ રાજ્યમાં 50 લાખ જેટલા લોકો ડાયાબિટીસની સમસ્યા ધરાવે છે. ડૉક્ટરોના મતે વધુ ચિંતાની વાત એ પણ છે કે પ્રોફેશ્નલ સ્ટ્રેસ, બેઠાડુ જીવનશૈલી, અપૂરતી ઉંઘ, ફાસ્ટફૂડના નિયમિત સેવન અને ઓછી શારીરિક પ્રવૃત્તિથી ડાયાબિટીસના નિદાનની સરેરાશ ઉંમર 40 વર્ષથી ઘટીને 30 વર્ષ થઈ ગઈ છે. પાંચ વર્ષ માટે […]

આરોગ્ય

પાંચમાંથી એક મહિલાને હાડકા અને સાંધાનો દુઃખાવો સંધિવા જેવો, જાણો આવા કેસ કેમ વધ્યાં?

આર્થરાઇટિસ (સંધિવા)ની સમસ્યા ધરાવતા દર્દીઓમાં ચિંતાજનક રીતે સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને મહિલાઓને આ સમસ્યાનો સૌથી વધુ સમસ્યાનો સામનો કરવો પડે છે. હાલ પાંચમાંથી એક મહિલાને હાડકા-સાંધાનો દુઃખાવો સંધિવા પ્રકૃતિનો હોય છે તેવું સામે આવ્યું છે. શહેર કરતાં ગ્રામ્યમાં આર્થરાઇટિસના કેસ વધુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના કોમ્યુનિટી ઓરિએન્ટેડ પ્રોગ્રામ ફોર કન્ટ્રોલ ઓફ રૂમેટિક ડિસિઝ […]

આરોગ્ય

હર્બલાઇફનો નવો ‘લિફ્ટ ઑફ’ – ઝીરો એડેડ શુગરવાળો એનર્જીથી ભરેલો એફર્વેસેન્ટ ડ્રિંક સાથે તમારા દિવસને આપો નવો ઉછાળો

આજના યુગમાં, આપણી દિવસની શરૂઆત સૂર્ય ઉગે તે પહેલાં થઈ જાય છે અને સમાપ્તિ રાત્રીના મોડે થાય છે. વ્યાવસાયિક જવાબદારીઓ, કુટુંબની ફરજો અને વ્યક્તિગત લક્ષ્યો વચ્ચે સંતુલન રાખવું હવે આવશ્યક બની ગયું છે. આખો દિવસ ધ્યાનમાં અને ઉત્સાહમાં રહેવા માટે લોકો હવે સ્માર્ટ ઉપાય શોધી રહ્યા છે. આ આધુનિક જીવનશૈલીને સમજતા, ભારતની અગ્રણી હેલ્થ અને […]

આરોગ્ય

ભારતમાં વજન ઘટાડવા માટેની દવા Ozempic લોન્ચ, ડાયાબિટિસને કરશે કન્ટ્રોલ, જાણો કિંમત

ડેનમાર્કની દવા નિર્માતા કંપની નોવો નોર્ડિસ્ક (Novo Nordisk) એ તેની બહુપ્રતીક્ષિત ડાયાબિટીસની દવા ઓઝેમ્પિક (Ozempic) ને ભારતમાં લોન્ચ કરી દીધી છે. ટાઇપ-2 ડાયાબિટીસના દર્દીઓ માટે તૈયાર કરાયેલું આ સાપ્તાહિક ઇન્જેક્શન, જે 2017 થી યુએસ સહિત ઘણા દેશોમાં ઉપલબ્ધ છે, તે હવે ભારતીય બજારમાં 0.25 mg, 0.5 mg અને 1 mg ની માત્રામાં ઉપલબ્ધ થશે. CDSCO […]

વ્યવસાય

નવા સપ્તાહમાં સેન્સેક્સ 83988 થી 86555 વચ્ચે અથડાશે

મુંબઈ : વૈશ્વિક બજારોમાં ફરી ઈક્વિટી સામે ગોલ્ડ-સિલ્વરની તેજીના તોફાને ઈન્વેસ્ટરો, ખેલાડીઓને અચંબામાં મૂકી દીધા છે. ભારત વિરૂધ્ધ પશ્ચિમી દેશોએ મોરચો ખોલીને ફરી રશીયાના નામે પ્રેશર લાવવા ટેરિફ યુદ્વનો નવો દોર શરૂ કર્યો છે. મેક્સિકોએ ભારત પર આકરા ટેરિફ લાદવાનો નિર્ણય લઈને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ નહીં ધરાવતા  દેશોના નામે ભારતની નિકાસોને ફટકો માર્યો છે. બીજી […]

વ્યવસાય

ચાંદીમાં રેકોર્ડ તેજીને બ્રેક : મુંબઈમાં રૂ.7000નું ગાબડું : સોનામાં પીછેહઠ

મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે  શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી.  જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજીને બ્રેક વાગતાં વિશ્વબજાર પાછળ ભાવ ટોચ પરથી ઝડપી તૂટયાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. વિશ્વબજારમાં ભાવ ઉંચેથી ઝડપી નીચા ઉતરતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ ઘટતાં દેશના ઝવેરીબજારોમાં આજે ઉંચા મથાળે નવી માગ રુંધાતાં […]

વ્યવસાય

NPS હવે સોના- ચાંદી, REITs, AIFs, IPOમાં રોકાણ કરી શકશે

અમદાવાદ : નવા નિયમો હેઠળ, નેશનલ પેન્શન સિસ્ટમ  (એનપીએસ) ઇક્વિટી ફંડ્સ હવે ગોલ્ડ-સિલ્વર ઈટીએફ, રીટ્સ, ઇક્વિટી એઆઈએફ અને આઈપીઓ માં પણ રોકાણ કરી શકે છે. તાજેતરના વર્ષોમાં રોકાણ વિકલ્પોમાં આ સૌથી મોટી છૂટ છે, જે પેન્શન કોર્પસને લાંબા ગાળે વધુ સારી રીતે વિકસાવવામાં મદદ કરી શકે છે. PFRDA દ્વારા ૧૦ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ જારી કરાયેલા […]

વ્યવસાય

ભારતના ઊંચા મૂલ્યના ચલણને ટૂંકમાં વ્યવહારમાં મૂકવા નેપાળ મંજુરી આપશે

મુંબઈ : ભારતની રૂપિયા ૧૦૦થી વધુના મૂલ્યની કરન્સી નોટસને સર્ક્યુલેશનમાં મૂકવા નેપાળ ટૂંક સમયમાં પરવાનગી આપવા વિચારી રહ્યું છે. એક દાયકાથી નેપાળમાં ભારતની ઊંચા મૂલ્યની ચલણી નોટસ પર પ્રતિબંધ મુકાયો છે. આ નિર્ણય અંતિમ તબક્કામાં છે અને આ સંદર્ભમાં નેપાળ ગેઝેટમાં ટૂંક સમયમાં નોટિસ જારી કરાશે અને બેન્કો તથા નાણાં સંસ્થાઓને તેની જાણ કરાશે એમ […]

વ્યવસાય

ભારતને 52000 કરોડના ફટકાની શક્યતા

મેક્સિકો દ્વારા ભારત અને ચીન સહિત અનેક એશિયન દેશો પર 50% સુધી ટેરિફ વધારવાની જાહેરાત કરવામાં આવતા ભારતીય નિકાસકારોમાં ગંભીર ચિંતા ઊભી થઈ છે. ભારતની મેક્સિકોમાં થતી 52,000 કરોડ રૂપિયાથી વધુની વાર્ષિક નિકાસ પર આ ટેરિફની ગંભીર અસર પડી શકે છે. આ ટેરિફ પહેલી જાન્યુઆરી 2026થી લાગુ થવાની શક્યતા છે. પહેલી જાન્યુઆરીથી 50% ટેરિફ લાગુ […]