ગરીબ મજૂરોને કામના અધિકાર સાથે 100 દિવસ રોજગાર મળી રહે તે હેતુસર મનરેગા યોજનાનો અમલ કરાયો હતો. મનરેગા યોજનાનો મૂળભૂત હેતુ ભૂલાયો હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. તેનુ કારણ એ છેકે, ગુજરાતમાં ગરીબ પરિવારોને વર્ષમાં માંડ 42થી માંડી 49 દિવસ જ રોજગાર મળી શક્યો છે. ગુજરાત કરતાં બીજા રાજ્યોમાં મજૂરોને આ યોજના હેઠળ વધુ દિવસ […]
Day: December 14, 2025
બાયડના કોંગ્રેસ પ્રમુખ પ્રવિણ સિંહ સોલંકીનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત, ટ્રેક્ટર સાથે બાઈકની ટક્કર
અરવલ્લી જિલ્લાના બાયડ અને સાઠંબા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રવીણસિંહ સોલંકીનું ગત રાત્રે માર્ગ અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું છે. આ દુર્ઘટના બાયડ-કપડવંજ હાઈવે પર બોરલ ગામ નજીક લાકડા ભરેલા ટ્રેક્ટર સાથે બાઇકની ટક્કર થવાથી સર્જાઈ હતી. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, પ્રવીણસિંહ સોલંકી રાત્રિના સમયે પોતાની બાઇક […]
Hello world!
Welcome to WordPress. This is your first post. Edit or delete it, then start writing!
