સતત ૧૫ માં વર્ષે વેરાખાડી થી નીકળેલ મહીસાગર માતાજી ના પરિક્રમાવાસીઓ નું પાદરાના જાસપુર ગામના હનુમંતિયા મંદિર ખાતે આગમન, પદયાત્રીઓ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ૯ દિવસ ની પરિક્રમા માંયાત્રીઓ જોડાયા હતા. વહેરાખાડી શ્રી હનુમંત કુંજ પરમાર્થ આશ્રમ થી સતત ૧૫ માં વર્ષે મહિસાગર માતાજી ની પરિક્રમા ના શુભારંભ તા. ૪ મી માર્ચ થી […]
Day: March 5, 2026
ક્ષત્રિય સેવા સમાજ પાદરા તથા પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢીયાર દ્વારા આયોજિત ત્રીજા સમૂહ લગ્નમાં ૨૩ નવદંપતીએ પ્રભુના પગલા પાડ્યા હતા રાજ્ય ના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા..
ક્ષત્રિય સેવા સમાજ પાદરા તથા પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢીયાર દ્વારા આયોજિત ત્રીજા સમૂહ લગ્નમાં ૨૩ નવદંપતીએ પ્રભુના પગલા પાડ્યા હતા રાજ્ય ના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.. દરા મહુવડ ખાતે સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો ક્ષત્રિય સેવા સમાજ તેમજ પાદરા ના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢીયાર ધ્વારા આયોજિત ત્રીજા સમૂહ લગ્નોત્સવ માં ૨૩ નવદંપતિ […]


