ધર્મકૂળ આશ્રિત સત્સંગ સમાજ પાદરા ધ્વારા સતત ત્રીજા વર્ષે રક્તદાન શિબિર નું ભવ્ય આયોજન કરાયું છે જેમાં આંતરાષ્ટ્રીય મહા રક્તદાન કેમ્પ ના ભવ્ય આયોજન માં મોટી સંખ્યા રક્તદાતાઓ એ રક્તદાન કર્યું હતું. માનવસેવા લક્ષી આંતરાષ્ટ્રીય મહા રક્તદાન કેમ્પ નું આયોજન કરાયું હતું, ભગવાન શ્રી સ્વામીનારાયણે ધોલેરા માં શ્રી મદનમોહનજી મહારાજ ની સ્થાપના કરી ને તેના […]

