પાદરા નગર માં છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મ જ્યંતી ની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી શોભાયાત્રા માં લેજિમ તથા દંડ ના કરતબો એ આકર્ષણ જમાવ્યું હતું શોભાયાત્રા પાદરા નગર ના રાજમાર્ગો પર ફરી હતીહિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મ જ્યંતી ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષે પાદરા ખાતે મરાઠ મિત્ર […]

