વડોદરા

પાદરા શ્રીરામ કુમાર છાત્રાલય ના બાળકો ને નૈમિષ‌રણ‌ય ટ્રસ્ટ અને પ્રસિદ્ધ કથાકાર પૂજ્ય શ્રી દીપકભાઈ શાસ્ત્રી ધ્વારા બ્લેન્કેટ નું વિતરણ કરાયું હતું

ગોપાલ ચાવડા પાદરા ભારતીય જનસેવા સંસ્થા સંચાલિત શ્રી રામ કુમાર છાત્રાલય માં અભ્યાસ કરતા બાળકો ને ઠંડી થી રક્ષા મળે તે હેતુસર બેન્કેન્ટ નું વિતરણ કરવામાં આવ્યું હતુંપ્રસિધ્ધ કથાકાર પરમ પૂજ્ય શ્રી દીપકભાઈ શાસ્ત્રી ધ્વારા બેલ્નકેટ(ધાબળા )નું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાદરા શ્રી સંતરામ મંદિર ના મહંત શ્રી પ .પૂ મોહનદાસજી મહારાજ તથા […]