સતત ૧૫ માં વર્ષે વેરાખાડી થી નીકળેલ મહીસાગર માતાજી ના પરિક્રમાવાસીઓ નું પાદરાના જાસપુર ગામના હનુમંતિયા મંદિર ખાતે આગમન, પદયાત્રીઓ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ૯ દિવસ ની પરિક્રમા માંયાત્રીઓ જોડાયા હતા. વહેરાખાડી શ્રી હનુમંત કુંજ પરમાર્થ આશ્રમ થી સતત ૧૫ માં વર્ષે મહિસાગર માતાજી ની પરિક્રમા ના શુભારંભ તા. ૪ મી માર્ચ થી […]

