India
oi-Manisha Zinzuwadia
| Published: Wednesday, August 24, 2022, 13:01 [IST]
ચંદીગઢઃ આમ આદમી પાર્ટી(AAP)નુ કહેવુ છે કે પંજાબમાં સત્તામાં આવ્યા બાદથી ભ્રષ્ટાચારીઓ સામે ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ માટે AAP સરકારે ભ્રષ્ટાચાર મુક્ત પંજાબ માટે અભિયાન શરૂ કર્યુ છે. એક સત્તાવાર નિવેદનમાં પાર્ટીએ કહ્યુ કે સીએમ ભગવંત માનના નેતૃત્વમાં સરકારે માત્ર 5 મહિનામાં ભ્રષ્ટાચારના કેસમાં 200થી વધુ આરોપીઓની ધરપકડ કરી છે.
આમ આદમી પાર્ટી(AAP)એ ‘મિશન કરપ્શન ફ્રી પંજાબ’ નામના તેના સત્તાવાર ટ્વિટર અકાઉન્ટ પર ટ્વિટ કર્યુ છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે તેમની સરકારના કાર્યકાળ દરમિયાન અત્યાર સુધીમાં 135 સરકારી અધિકારીઓની લાંચ લેવા બદલ ધરપકડ કરવામાં આવી છે. પાર્ટીએ એક નિવેદનમાં કહ્યુ કે અમારી ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઇનની મદદથી લોકોની ફરિયાદ પર 40 FIR નોંધવામાં આવી હતી અને ભ્રષ્ટાચારીઓને પકડવામાં આવ્યા હતા. પાર્ટીએ કહ્યુ કે અમારી સરકારમાં કોઈપણ ભ્રષ્ટાચારીઓને બક્ષવામાં આવશે નહિ.
સીએમ કેજરીવાલને મળવા ગયા માન
પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન દિલ્લીની મુલાકાત દરમિયાન AAP વડા અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળવા પહોંચ્યા હતા. તેઓ તેમના નિવાસસ્થાન ગયા. આ પ્રસંગે સી.એમ. માનની સાથે અન્ય બે કેબિનેટ મંત્રીઓ પણ હતા. કહેવામાં આવી રહ્યુ છે કે સી.એમ. માન શિક્ષણમંત્રી અને આરોગ્ય મંત્રી સાથે અરવિંદ કેજરીવાલને મળવા દિલ્લી પહોંચ્યા હતા. જ્યાં તેમણે કેજરીવાલના નિવાસસ્થાને ખાસ બેઠક કરી હતી. આ દરમિયાન રાજ્યની સ્થિતિ અને આગામી રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
MISSION Corruption – Free Punjab‼️
In just 5months, @BhagwantMann govt has arrested 200+ people for Corruption.
135 Govt officials have been arrested for accepting bribe
️Thanks to our Anti-Corruption helpline, 40 FIRs have been registered
No corrupt will be spared‼️ pic.twitter.com/t0EEndy0UZ
— AAP Punjab (@AAPPunjab) August 21, 2022
-
‘જેલોમાં કેદીઓ માટે હવે ક્લાસરુમ ખોલવામાં આવશે’, પંજાબના જેલ મંત્રીએ જણાવ્યુ કારણ
-
પંજાબમાં CM ભગવંત માને આપી ‘પંજાબ એવિએશન મ્યૂઝિયમ’ પરિયોજનાને મંજૂરી
-
AAPની સરકારે પંજાબમાં હવે વૃદ્ધાવસ્થાના પેન્શનને લઈને આપી ખુશખબરી, જાણો શું કહ્યુ
-
PM મોદીના નિવેદન પર બોલ્યા CM માન – જનતાના પૈસા પાછા આપવા રેવડી નથી, ક્યાં છે તમારા 15 લાખ!
-
પંજાબમાં લોકોને લોટની હોમ ડિલીવરી 1 ઓક્ટોબરથી થશે, સરકારે 8 ઝોનમાં વહેંચ્યુ રાજ્ય
-
પંજાબઃ માન સરકારનો બાસમતી ચોખાને લઈને મોટો નિર્ણય, 10 જંતુનાશકો પર લગાવ્યા પ્રતિબંધ
-
પંજાબમાં કેન્સર પીડિતોને સરકાર આપશે દોઢ લાખ રુપિયાની આર્થિક મદદ, જાણો કેવી રીતે મેળવવી
-
ભગવંત માન પંજાબને બનાવશે મેડિકલ એજ્યુકેશન હબ, આગામી 5 વર્ષમાં ખુલશે 16 નવી મેડિકલ કોલેજો
-
વન MLA, વન પેન્શન યોજના લાગુ, ભગવંત માને કહ્યું – સિસ્ટમમાં થશે બદલાવ
-
6 હજાર મહિલાઓને આંગણવાડીમાં મળશે નોકરી, અમે 4 ગેરેન્ટીઓ પૂરી કરી દીધીઃ પંજાબ CM માન
-
પંજાબ સરકારે શેરડીના ખેડૂતો માટે જાહેર કર્યા 100 કરોડ રૂપિયા, હવે અટકશે પ્રદર્શન
-
પંજાબ CM માને કહ્યુ – ગામડાના રસ્તાઓને કરીશુ અપગ્રેડ, ટ્રકોમાં લગાવાશે GPS સિસ્ટમ
For Breaking News from Gujarati Oneindia.Get instant news updates throughout the day.
Allow Notifications
You have already subscribed
English summary
Punjab: AAP govt arrested more than 200 people for Corruption, 40 FIRs have been registered
Story first published: Wednesday, August 24, 2022, 13:01 [IST]