India oi-Manisha Zinzuwadia | Published: Wednesday, August 24, 2022, 13:01 [IST] ચંદીગઢઃ આમ આદમી પાર્ટી(AAP)નુ કહેવુ છે કે પંજાબમાં સત્તામાં આવ્યા બાદથી ભ્રષ્ટાચારીઓ સામે ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ માટે AAP સરકારે ભ્રષ્ટાચાર મુક્ત પંજાબ માટે અભિયાન શરૂ કર્યુ છે. એક સત્તાવાર નિવેદનમાં પાર્ટીએ કહ્યુ કે સીએમ ભગવંત …
Read More »ભારત સરકાર પેરોલ પર એજન્ટ રાખવા ટ્વિટર પર દબાણ? પૂર્વ સિક્યોરિટી ચીફનો આરોપ
ટ્વિટરના પૂર્વ સુરક્ષા વડાનો મોટો દાવો પૂર્વ ટ્વિટર ચીફ ઓફ સિક્યોરિટી પીટર ‘મુજ’ જાટકો દાવો કરે છે કે, થોડા વર્ષો પહેલા, ભારત સરકારના દબાણમાં, ટ્વિટરે એક સરકારી એજન્ટને હાયર કર્યો હતો અને તે વ્યક્તિને યુઝર ડેટાની ઍક્સેસ આપી હતી. ધ વોશિંગ્ટન પોસ્ટ દ્વારા જાટકોના આક્ષેપોની જાણ કરવામાં આવી છે, જેણે …
Read More »બહુ જલ્દી ટોલ પ્લાઝાથી છુટકારો મળશે, નવી સિસ્ટમ આવી રીતે કામ કરશે!
દંડની જોગવાઈ નહીં નીતિન ગડકરીએ કહ્યું કે છેલ્લા ચાર વર્ષમાં જે વાહનો આવ્યા છે તેમની નંબર પ્લેટ અલગ છે. હવે ટોલ પ્લાઝા હટાવવાની અને કેમેરા લગાવવાની યોજના છે, જે નંબર પ્લેટ રીડ કરશે અને આપમેળે ટોલ કપાશે. અમે આ યોજનાને પાયલોટ પ્રોજેક્ટ તરીકે કરી રહ્યા છીએ. જો કે, આમાં એક …
Read More »બિહાર બાદ ગુરૂગ્રામના અર્બન ક્યુબ્સ-71 મોલ પર સીબીઆઇના દરોડા, તેજસ્વી યાદવ સાથે કનેક્શન
India oi-Prakash Kumar Bhavanji | Published: Wednesday, August 24, 2022, 13:46 [IST] નોકરી માટે જમીન કૌભાંડ કેસમાં બિહારથી ગુરુગ્રામ સુધી સીબીઆઈના દરોડા ચાલુ છે. CBIની ટીમ ગુરુગ્રામના સેક્ટર-71 સ્થિત અર્બન ક્યુબ્સ મોલમાં પહોંચી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ મોલ તેજસ્વી યાદવનો છે. આ એક નિર્માણાધીન મોલ છે જ્યાં …
Read More »રાજસ્થાનમાં જાતિવાદની પારાકાષ્ઠા : શિક્ષકે દલિત વિદ્યાર્થીને માર્યો ઢોરમાર, હાલત ગંભીર
જાલૌરમાં દલિત વિદ્યાર્થીના મોતનો મામલો હજૂ ઠંડો પડ્યો નથી. આવા સમયે, બાડમેરમાં, શિક્ષકે એક દલિત બાળકને નિર્દયતાથી માર માર્યો હતો. જે બાદ બાળકને હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટના સામે આવ્યા બાદ પોલીસ આરોપી શિક્ષક અશોક માળીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. Source
Read More »