Breaking News

ગુજરાત

પાદરાના પાતળિયા હનુમાનજી મંદિર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથા નો શુભારંભ, ઉપલક્ષમાં ભવ્ય શોભાયાત્રા અને પોથીયાત્રા નીકળી હતી..

ગોપાલ ચાવડા પાદરા પાદરાના પાતળિયા હનુમાનજી મંદિર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથા નો શુભારંભ, ઉપલક્ષમાં ભવ્ય શોભાયાત્રા અને પોથીયાત્રા નીકળી હતી.. દર વર્ષે પાદરા ના પાતળિયા હનુમાનજી મંદિર ખાતે શ્રીમદ્ ભગવત સપ્તાહ નું ભવ્ય આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ રામનવમી ના પાવન પર્વે શ્રીમદ ભાગવત સપ્તાહ નો શુભારંભ …

Read More »

પાદરા સંતરામ મંદિરમાંરામનવમી નો વાર્ષિક ઉત્સવ યોજાયો ગાદીપતિ પૂ મોહનદાસ મહારાજ દ્વારા ભવ્ય દિવ્ય આરતી કરવામાં આવી

ગોપાલ ચાવડા પાદરા પાદરા સંતરામ મંદિરમાંરામનવમી નો વાર્ષિક ઉત્સવ યોજાયો ગાદીપતિ પૂ મોહનદાસ મહારાજ દ્વારા ભવ્ય દિવ્ય આરતી કરવામાં આવી ગુજરાતની તમામ સંતરામ મંદિરના મહંતશ્રી ઓ પધાર્યા, હજારોની મેદની દર્શન માટે,સાકર વર્ષાનો લાભ લેવા માટે ઉમટી પાદરાના સંતરામ મંદિરમાં રજત મહોત્સવ અંતર્ગત ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી જેમાં પાંચ દિવસ …

Read More »

પાદરામાં વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ દ્વારા 6 મહિનાથી 12 વર્ષ સુધીનાં બાળકોને નીઃશુલ્ક સુવર્ણ પ્રાસ ના ટીપા પીવડાવવા ના શિબિરનો ઝંડા બજાર ના વાઘેશ્વરી મંદિર માં પ્રારંભદર પુષ્ય નક્ષત્ર માં આ સુવર્ણ પ્રાસ પીવડાવવામાં આવશે રામનવમી નાં પુષ્ય નક્ષત્રમાં મોટી સંખ્યામા વાલીઓ બાળકોને લઈને આવ્યા

ગોપાલ ચાવડા પાદરા પાદરામાં વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ દ્વારા 6 મહિનાથી 12 વર્ષ સુધીનાં બાળકોને નીઃશુલ્ક સુવર્ણ પ્રાસ ના ટીપા પીવડાવવા ના શિબિરનો ઝંડા બજાર ના વાઘેશ્વરી મંદિર માં પ્રારંભ દર પુષ્ય નક્ષત્ર માં આ સુવર્ણ પ્રાસ પીવડાવવામાં આવશે રામનવમી નાં પુષ્ય નક્ષત્રમાં મોટી સંખ્યામા વાલીઓ બાળકોને લઈને આવ્યા …

Read More »

પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે યાસીન બની બેઠેલો ડોન ના વધારા નું ગેરકાયદેસર દબાણ તંત્ર દ્વારા તોડવાનું શરૂ

ગોપાલ ચાવડા પાદરા પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે યાસીન બની બેઠેલો ડોન ના વધારા નું ગેરકાયદેસર દબાણ તંત્ર દ્વારા તોડવાનું શરૂ , હાઉસિંગ બોર્ડ અને પા લિકા સહિત પોલીસ અધિકારીઓ ધ્વારા કાર્યવાહી શરૂ, પાલિકા ની ટીમ ધ્વારા દબાણ તોડવાનું શરૂ કરવામાં આવ્યું યાસીન …

Read More »

પાદરામાં સંતરામ મંદિરના નવનિર્મિત શિખરનો રજત મહોત્સવ નિમિત્તે નીકળેલ ભવ્યાતિભવ્ય શોભાયાત્રા પૂ મોહનદાસ જી મહારાજની આગેવાનીમાં અને માર્ગદર્શનનાભવ્ય શોભા યાત્રા પ્રસ્થાન થઈ ગુજરાતની તમામ સંતરામ મંદિર ની ગાદી ઓના પૂ સંતો ઉપસ્થિત રહ્યા અનેક મહિલા મંડળો ભજન મંડળો એ ભજન અને જય મહારાજ ની ધૂન બોલાવી આદિવાસી નૃત્ય આકર્ષણનું કેન્દ્ર અંદાજીત એક કિલોમીટર કરતાં વધુ મોટી યાત્રા એ નગરમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું ગુજરાતની ગાદી ઓના ટેબલો હાથ સાયકલ ઉપર મૂકવામાં આવ્યા હતા ઘોડા બગીઓ માં તમામ સંતો બિરાજમાન થયા વહેલી સવારે સમાધિ સ્થાનની પૂજા અર્ચના કરી યાત્રા નું પ્રસ્થાન થયું

ગોપાલ ચાવડા પાદરા પાદરામાં સંતરામ મંદિરના નવનિર્મિત શિખરનો રજત મહોત્સવ નિમિત્તે નીકળેલ ભવ્યાતિભવ્ય શોભાયાત્રા પૂ મોહનદાસ જી મહારાજની આગેવાનીમાં અને માર્ગદર્શનનાભવ્ય શોભા યાત્રા પ્રસ્થાન થઈ ગુજરાતની તમામ સંતરામ મંદિર ની ગાદી ઓના પૂ સંતો ઉપસ્થિત રહ્યા અનેક મહિલા મંડળો ભજન મંડળો એ ભજન અને જય મહારાજ ની ધૂન બોલાવી આદિવાસી …

Read More »

પાતળિયા હનુમાનજી મંદિર ખાતે આગામી ૬ એપ્રિલે શ્રીમદ્ ભાગવત કથા નો શુભારંભ થશે ============== કથાકાર પૂ. શ્રી રાકેશભાઈ જોશી કથા નું રસપાન કરાવશે ============== કથા ની સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ============== તા.૬ એપ્રિલ ના રોજ સવારે કથા નિમિતે ભવ્ય પોથીયાત્રા નિકળશે

પાતળિયા હનુમાનજી મંદિર ખાતે આગામી ૬ એપ્રિલે શ્રીમદ્ ભાગવત કથા નો શુભારંભ થશે ============== કથાકાર પૂ. શ્રી રાકેશભાઈ જોશી કથા નું રસપાન કરાવશે ============== કથા ની સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ============== તા.૬ એપ્રિલ ના રોજ સવારે કથા નિમિતે ભવ્ય પોથીયાત્રા નિકળશે =============== પાદરા ના …

Read More »

પાદરા ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ તથા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આયોજિત “મહારકતદાન કેમ્પ યોજાયો જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ એ ૮૦બોટલ રક્તદાન કર્યું હતું…

ગોપાલ ચાવડા પાદરા ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ તથા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આયોજિત “મહારકતદાન કેમ્પ યોજાયો જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ એઉમટી ૮૦ બોટલ રક્તદાન કર્યું હતું…   પાદરા નવાપુરા સ્થિતિ સ્વામિનારાયણ મંદિર પ્રાંગણમાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આયોજિત “મહા રકતદાન કેમ્પ’ નું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના, શ્રી …

Read More »

શ્રી સંતરામ મંદિર પાદરાના નવનિર્મિત શિખરનો ૨૫મો રજત મહોત્સવ નિમિત્તે સર્વરોગ નિદાન અને નેત્ર ચિકિત્સા, મફત મોતિયા ઓપરેશન અને મફત ચશ્મા વિતરણ નો કાર્યક્રમ યોજાયો

પાદરા ગોપાલ ચાવડા શ્રી સંતરામ મંદિર પાદરાના નવનિર્મિત શિખરનો ૨૫મો રજત મહોત્સવ નિમિત્તે સર્વરોગ નિદાન અને નેત્ર ચિકિત્સા, મફત મોતિયા ઓપરેશન અને મફત ચશ્મા વિતરણ નો કાર્યક્રમ યોજાયો સંતરામ મંદિર નડિયાદના વર્તમાન પ.પૂ. મહંત રામદાસ મહારાજ મહારાજના શુભ આશીર્વાદ સહ શ્રી સંતરામ પાદરાના નવનિર્મિત મંદિર શિખરનો રજત મહોત્સ તેમજ વાર્ષિકોત્સવ …

Read More »

પાદરા શ્રી સંતરામ મંદિરના નવનિર્મિત શિખરનો ૨૫ મો રજત મહોત્સવ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન પાદરા ABVP વિદ્યાર્થી સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામા યુવાનોએ ભાગ લીધો હતો 45બોટલ રક્તદાન થયું 

પાદરા ગોપાલ ચાવડા પાદરા શ્રી સંતરામ મંદિરના નવનિર્મિત શિખરનો ૨૫ મો રજત મહોત્સવ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન પાદરા ABVP વિદ્યાર્થી સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામા યુવાનોએ ભાગ લીધો હતો 45બોટલ રક્તદાન થયું કાર્યક્રમના પ્રારંભે પૂ મોહનદાસ મહારાજ ના હસ્તે દિપપ્રાગટ્ય કરી રક્તદાન નો શુભારંભ કરવામાં આવ્યો હતો …

Read More »

પાદરા તાલુકા ના ટીબીપુરા પ્રા શાળા નું લોકાર્પણ ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા ના હસ્તે કરવામાં આવ્યું,  પાદરા તાલુકા ના ટીંબીપુરા પ્રાથમિક શાળા નું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો પાદરા ના ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા ના હસ્તે શાળા નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું રૂ. 1કરોડ 10 લાખ ના ખર્ચે નવનિર્મિત શાળા નું નિર્માણ લોકાપર્ણ કાર્યક્રમ

પાદરા તાલુકા ના ટીબીપુરા પ્રા શાળા નું લોકાર્પણ ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા ના હસ્તે કરવામાં આવ્યું, પાદરા તાલુકા ના ટીંબીપુરા પ્રાથમિક શાળા નું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો પાદરા ના ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા ના હસ્તે શાળા નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું રૂ. 1કરોડ 10 લાખ ના ખર્ચે નવનિર્મિત શાળા ના …

Read More »