Breaking News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિને પાદરા ભાજપ દ્વાર રકતદાન શિબિર યોજાયો

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો આજે 17સપ્ટેમ્બર ના રોજ તેમનો 72મો જન્મદિવસ પાદરા ભાજપ દ્વારા રકતદાન કરીને ઉજવ્યો હતો

દેશ નું નામ સમગ્ર દુનિયામાં ગુંજતું કરનાર અને આગવી ઓળખ આપનાર દેશ નાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 72 વર્શ માં પ્રવેશ કરતા પાદરા ભાજપે રકતદાન કરી  સેવા કાર્ય કર્યુ હતુ

આ કાર્યકમ પાદરા સંતરામ મંદિરમાં સવારે 11 કલાકે યોજ્યો હતો જેમા તાલુકાના પ્રભારી જગદીશ ઠકકર તાલુકાના પ્રમુખ   પ્રવીણ સિહ સિંધા , શહેર પ્રમુખ કૌશિક પટેલ , બક્ષી પંચ પંચ પાદરા પ્રમૂખ યોગેશ મિસ્ત્રી સહીત મોટી સંખ્યા  માં કાર્યકર્તાએ ઉપસ્થિત રહ્યાં હતાં અને રકતદાન પ્રારંભ કર્યો હતો  આ રકતદાન વડોદરાની ઇન્દુ બ્લડ બેંક ના સહયોગ થી કરવામા આવ્યો હતો

 

 

 

 

 

 

 

 

Share This News

About Matruraksha

Check Also

પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે યાસીન બની બેઠેલો ડોન ના વધારા નું ગેરકાયદેસર દબાણ તંત્ર દ્વારા તોડવાનું શરૂ

ગોપાલ ચાવડા પાદરા પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *