Breaking News

પાદરામાં ભારત રત્ન ડૉ ભીમરાવ આંબેડકરજી ની જન્મજયંતી યે પ્રતિમાને પુષ્પાંજલિ ભાજપ દ્વારા કરવામા આવી ___

ગોપાલ ચાવડા પાદરા
_____
પાદરામાં ભારત રત્ન ડૉ ભીમરાવ આંબેડકરજી ની જન્મજયંતી યે પ્રતિમાને પુષ્પાંજલિ ભાજપ દ્વારા કરવામા આવી
___

પાદરા નગર પાલિકા પ્રમુખ, મયૂર દવજ સિહ ઝાલા અને જીલ્લા મહા મંત્રી યોગેશ અધ્યારૂ ના નેતૃત્વ માં કાર્યક્રમ યોજાયો
____________
પાદરામાં ભારત રત્ન ડૉ ભીમરાવ આંબેડકરજી ની જન્મ જયંતિ નિમિત્તે પાદરા ભાજપ અને નગર પાલિકા દ્વારા પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી
જેમા નગર પાલિકા પ્રમુખ મયુર દવજ સિહ ઝાલા, ભાજપ જીલ્લા મહા મંત્રી યોગેશ અધ્યારૂ
, કારોબારી ચેરમેન નયન ભાવસાર સહિત તાલુકા પ્રમુખ પ્રવિણ સિહ સિંધા તાલુકા મહા મંત્રી મહેંદ્રસિહ પઢિયાર પાલિકાના સદ્સ્યો , સંગઠન નાં હોદેદારો પાલિકાના કર્મચારીઓ, કાર્યકર્તાઓ યે હાજરી આપી બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને બાબા સાહેબ અમર રહો નાં સૂત્રો બોલાવી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતુ

 

 

 

 

_______________

Share This News

About Matruraksha

Check Also

પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે યાસીન બની બેઠેલો ડોન ના વધારા નું ગેરકાયદેસર દબાણ તંત્ર દ્વારા તોડવાનું શરૂ

ગોપાલ ચાવડા પાદરા પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *