Breaking News

પાદરા ના આથમના પુરા વિસ્તારમાં બે બાળકોને કરંટ લાગતા બાળકનું મોત થયું છે જ્યારે બાળકીનો આબાદ બચાવ થયો છે

ગોપાલ ચાવડા પાદરા

પાદરા ના આથમના પુરા વિસ્તારમાં બે બાળકોને કરંટ લાગતા બાળકનું મોત થયું છે જ્યારે બાળકીનો આબાદ બચાવ થયો છે

 

પાદરા તાલુકાના મુજપુર ગામમાં આથમણા પુરા વિસ્તારમાં ભાથુજીના મંદિર પાસે રહેતા પ્રવિણસિંહ જાદવ ના પુત્ર અને પુત્રી બંને પોતાના ઘરના પાછળના ભાગે રમતા હતા તે સમય દરમિયાન તેમના  બે વર્ષના પુત્ર અનિરુદ્ધ રમતા રમતા પત્રા સાથે બાંધેલા તારને અટકી જતા તેને કરંટ લાગ્યો હતો તેને છોડાવવા માટે તેની બહેન  અનિરુદ્ધને પકડવા માટે ગઈ હતી જોકે તેમાં બે વર્ષના બાળકનું ઘટના સ્થળજ પર જ કમ કમાટી ભર્યું મોત થયું હતું જ્યારે બાળકીનો આબાદ બચાવ થયો હતો બાળકીના બંને હાથમાં કરંટ લાગતા તેને ગંભીર ઇજાઓ થવા પામી હતી એમાં બાળકીને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જ્યારે બાળકને પાદરાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ રૂમ ખાતે લઈ જવામાં આવ્યો હતો સમગ્ર મામલે પરિવારમાં દુઃખ નો માહોલ છવાઈ જવા પામ્યો હતો

Share This News

About Matruraksha

Check Also

પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે યાસીન બની બેઠેલો ડોન ના વધારા નું ગેરકાયદેસર દબાણ તંત્ર દ્વારા તોડવાનું શરૂ

ગોપાલ ચાવડા પાદરા પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *