Breaking News

પાદરા તાલુકા રાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘ નો વિજયાદશમી ઉત્સવ વડુ ગામે યોજાયો

  1. વડુ ખાતે રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ દ્વાર વિજયાદશમી ઉત્સવ ઉજવાયો
    _______________
    મોટી સંખ્યામા ગ્રામ્ય વિસ્તાર અને વડુ નાં સ્વયંમ સેવક હાજર રહયા
    _______________
    પાદરા તાલુકા નો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નો વિજયાદશમી નો ઉત્સવ વડુ ખાતે યોજાયો હતો જેમાં હરસિદ્ધિ માતાના મંદિર નાં પ્રાંગણમાં રવિવારે સાંજે ૫ કલાકે મોટી સંખ્યામા ગ્રામ્ય વિસ્તારના ની ઉપસ્થિતિમાં સૌપ્રથમ પથ સંચલન વડુના મુખ્ય માર્ગો ઉપર સિસ્તબદ્ધ ત્રણ ની કતારમાં દેશ ભક્તિના ગીત સાથે સ્વયંસેવક નીકળ્યા હતા બે કિલોમીટર પથ સંચલન પૂર્ણ થયાં બાદ વિજયાદશમી નો કાર્યક્રમ શરુ થયો હતો જેમાં મુખ્ય બૌદ્ધિક રાજુભાઈ ગઢવી જીલ્લા સહ કાર્યવાહ દ્વાર વિજયાદશમી નું મહત્વ અને સંઘ ની સ્થાપના વગેરે વિષય લોકોને સમજાય તે રીતે મુક્યા હતા
    વડુમાં દર રવિવારે સવારે સાપ્તાહિક મિલન યોજાય છે જેમાં સહુ વડુનાં હિન્દુઓએ ભાગલેવા
    જણાવ્યું હતુ . તાલુકા કાર્યવાહ હિરલ ભાઈ ગાંધી યે તાલુકા ટીમ સાથે વ્યવસ્થાઓ કરી હતી

 

https://youtu.be/dqEOpddrcxI

 

 

 

 

Share This News

About Matruraksha

Check Also

પાદરામાં વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ દ્વારા 6 મહિનાથી 12 વર્ષ સુધીનાં બાળકોને નીઃશુલ્ક સુવર્ણ પ્રાસ ના ટીપા પીવડાવવા ના શિબિરનો ઝંડા બજાર ના વાઘેશ્વરી મંદિર માં પ્રારંભદર પુષ્ય નક્ષત્ર માં આ સુવર્ણ પ્રાસ પીવડાવવામાં આવશે રામનવમી નાં પુષ્ય નક્ષત્રમાં મોટી સંખ્યામા વાલીઓ બાળકોને લઈને આવ્યા

ગોપાલ ચાવડા પાદરા પાદરામાં વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ દ્વારા 6 મહિનાથી 12 વર્ષ સુધીનાં …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *