Breaking News

સરસવણી આમળા વચ્ચે નેશનલ હાઇવે દ્વાર બનાવવામાં આવેલ ગરનાળા નીચે મોટા ખાડા નહિ પુરાતા અસંખ્ય વાહનોને નુકશાન પગપાળા જતાં લોકોને પણ મુશ્કેલી લોકો હેરાન હાઇવે ઓથોરિટી શાભળતી નથી

પાદરા તાલુકા નાં સરસવણી થી આમળા વચ્ચે નેશનલ હાઇવે ઓથોરિટી નો 6લેન રોડ આવેલ છે ત્યાં મોટું ગરનાળુ બનાવ્યું છે આગળ નાં ગામોમાં જવા આવવા માટે હવે આ રોડ નું કામ હવે પૂરું થવાની નજીક માં છે જેમા ગરનાળાની નીચે મોટા ખાડા પડેલા છે પાણી ખુબ ભરાય છે આવવા જવાની લોકોને ખુબજ અગવડતા પડે છે વાહનોને ખુબજ નુકસાન થાય છે સતત પાણી ભરાવવાનાં કારણે પગપાળા ચાલીને જવાની કોઇ જગ્યા નથી સતત અકસ્માત નો ભય સતાવી રહ્યો છે બાજુના ગામ ખેતર નાં બાળકો સ્કૂલે જતાં ડરી રહયા છે પાણીમાં ઊંડા ખાડામાં નાં પડી જવાય આ અંગે સરસવણી અને આમળાના સરપંચોએ અનેક વખત રજૂઆતો કરી પરંતુ હાઇવે ઓથોરિટી પ્રજાજનોની મુશ્કેલી શાભળતી નથી જેમા આમળાના સરપંચ સચિનભાઈ પટેલ અને ગામના જાગૃત નાગરિકો નેસનલ હાઇવે ઓથોરિટી ને મળી ઉગ્ર રજૂઆત કરતા સરસવણી, આમળા ગરનાળા પાસે દોડી આવ્યા હતા અને લોકોની સમસ્યા નજરે જોતા તેને ઝડપ થી દુરસ્ત કરવાની હૈયાધારણા આપી હતી

 

 

 

 

L

Share This News

About Matruraksha

Check Also

પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે યાસીન બની બેઠેલો ડોન ના વધારા નું ગેરકાયદેસર દબાણ તંત્ર દ્વારા તોડવાનું શરૂ

ગોપાલ ચાવડા પાદરા પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *