Breaking News

અષાઢી બીજની રથયાત્રા દરમિયાન નગરમાં લાગેલી ભગવા દવજ પીઆઇ કાબલિયાએ ઉતરાવી

સાવલી, જગદીશ પ્રજાપતિ

___________

સાવલીમાં

પીઆઇ કાબલિયાનું ઔરંઝેબી કૃત્ય

_________

અષાઢી બીજની રથયાત્રા દરમિયાન નગરમાં લાગેલી ભગવા દવજ પીઆઇ યે ઉતરાવી

_______________

કોના ઇશારે? કોના કહેવાથી , પીઆઇ ને ભગવી ધવજા નડે છે

_______________&

પીઆઇ કાબલિયા ને કયો રંગ પસંદ છે

_____________

લોકોમાં ભારે આક્રોશ હિંદુઓનાં ટોળા વિરોધ મા ઉમટ્યા

________________

સાવલી માં અષાઢી બીજની રથયાત્રા પ્રસંગે હિન્દુઓએ લગાવેલી ભગવી ધવજાઓ, પીઆઇ કાબલિયા યે અંગત રશ રાખી , ઉતરાવ્યા હિન્દુઓની લાગણી દુભાતા વિરોધ માટે લોક ટોળા ઉમટ્યા , ટોળાને વિખેરવા હિન્દુ આગેવાનો સામે ગુનો દાખલ કરવાની જાહેરમાં ધમકી

સાવલી તાલુકાના પીઆઇ કાબલિયા નાં શરીર માં આજે અચાનક ઔરંઝેબ ઉતરી આવ્યાં હતાં તેના કારણે નગરમાં તાજેતરમા ભગવાન જગન્નાથ ની રથ યાત્રા પ્રસંગે નગરમાં લાગેલ ભગવા ધવજ ઉતારવાનો ઔરંઝેબ હુકમ ઝૂટ્યો અને ધવજાઓ ઉતારીને રોડ ઉપર ફેંકી દીધી હતી આ દૃશ્ય નગરનાં હિન્દુ સમાજે જોતા વાયુવેગે નગરમાં વાત ફેલાતા હિન્દુ સમાજના ટોળા ઉમટી પડ્યા હતા અને આ કાર્યવાહીનો સખ્ત વિરોધ કર્યો જેથી પીઆઇ કાંબલિયાયે હિન્દુ આગેવાનોને જોઈ લેવાની ધમકીઓ આપવાની અને ફરીયાદ દાખલ કરવાની ચીમકી વારંવાર આપી જેઠી લોકોમાં ભારે ઉશ્કેરાટ ફેલાયો અને નગર નું વાતાવરણ સ્ટ્રોંગ થઈ ગયું આ અંગે પીઆઇ કાંબલિયાને કોના કહેવાથી ભગવા દવજ ઉતારો છો તો જણાવ્યુ કે મને અંગત રશ છે ભગવા દવજ ઉતારવાનો

આમ સાવલી જાણે પાકિસ્તાન માં હોય તેવુ સાવલીના હિન્દુઓને ઘડીક ભર લાગ્યું હતું જેમાં ચારે બાજુ વિરોધ થતાં પીઆઇ પોલીસ સ્ટેશનમાં જતા રહયાં હતાં પરંતુ હિન્દુ સમાજમાં રોષ વ્યાપેલો છે જ્યા સુધી પીઆઇ ભગવી ધવજાઓ પાછી નહિ લાગે ત્યાં સુધી આંદોલન ચાલું રહેશે તેમ જણાવ્યુ હતુ

 

Share This News

About Matruraksha

Check Also

પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે યાસીન બની બેઠેલો ડોન ના વધારા નું ગેરકાયદેસર દબાણ તંત્ર દ્વારા તોડવાનું શરૂ

ગોપાલ ચાવડા પાદરા પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *