Breaking News

પાદરા નું અંબાજી તળાવ રાત્રે અંધારા ઉલેચી રહયાં છે કરોડો નાં ખર્ચે તૈયાર થયેલ તલાવ, ની લાઈટો રાત્રે બંધ રહેતા લોકો હેરાન

 

==

પાદરા ગોપાલ ચાવડા
====
પાદરા નું અંબાજી તળાવ રાત્રે અંધારા ઉલેચી રહયાં છે

કરોડો નાં ખર્ચે તૈયાર થયેલ તલાવ, ની લાઈટો રાત્રે બંધ રહેતા લોકો હેરાન

============
રોજ ચાલવા આવતાં , મહિલાઓ , વૃદ્ધો અંધારામાં મુશ્કેલીમાં મુકાય છે

=============
ચોમાસામાં ઝેરી જાનવર અંધારામાં કરડી જવાનો ભય
=============
અસામાજિક તત્વો અંધારાં માં ખોટા કામો કરે છે
============
પાદરામાં અંબાજી તળાવ
લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયુ છે સમગ્ર ગામના લોકો રોજ સાંજે ફરવા આવે છે , બાળકો , વૃદ્ધો,મહિલાઓ, જેમાં મોટી સંખ્યામા લોકો તલાવ ની ચારે બાજુ રાત્રે ચાલવા આવે છે
જેમાં તલાવ ની ચારે બાજુ સ્ટ્રીટ લાઈટ મુકેલી છે પરંતુ આ લાઈટો કેટલાક સમય થી બંધ થઈ ગઈ છે જેને તલાવ ની લાઈટ નો વિભાગ જે અધિકારીઓ પાશે છે તેમને આ બંધ લાઈટો ચાલુ કરવાની ચિંતા નથી .
લોકોને પડતી મૂશ્કેલી ઓ નું નિરાકરણ કરવાની પડી નથી
આ અંગે રોજ આવતાં નાગરિકો હેરાન પરેશાન છે તેવો ની માંગણી છે કે આ બંધ લાઈટો તાત્કાલિક અશર થી ચાલું થાય એને લોકોને પડતી મુશ્કેલીને દૂર કરવામાં આવે

 

 

 

 

Share This News

About Matruraksha

Check Also

પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે યાસીન બની બેઠેલો ડોન ના વધારા નું ગેરકાયદેસર દબાણ તંત્ર દ્વારા તોડવાનું શરૂ

ગોપાલ ચાવડા પાદરા પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *