Breaking News

પાદરાના મુજપુર મહિસાગર નદીને નવરાત્રીની આઠમ મે ચુંદડી ઓઢાડવા નો મનોરથ યોજાયો

 

ગોપાલ ચાવડા પાદરા

પાદરાના મુજપુર મહિસાગર નદીને નવરાત્રીની આઠમ મે ચુંદડી ઓઢાડવા નો મનોરથ યોજાયો

મહિસાગર નદી માં આધશકિત ની આરાઘના રૂપી નવરાત્રિ ના આઠમાં નોરતાના રોજ સવારે ૦૯:૦૦ કલાકે આથમનાપુરા મુજપુર શ્રી મહીસાગર માતાજી ના મંદિર આરા માથી નદીના પટમાં માતાજીને આશરે 1251 ફૂટ ની ચુંદડી ઓઢાડવાનું આયોજન રાખેલ હતું જેમાં માંજી ધારાસભ્ય જસપાલસિંહ, પ્રમુખશ્રી રણછોડભાઈ, ગીરવતસિંહ રાજ, તા. પ. દિલીપભાઈ, પકાસેઠ, મહેશભાઈ સરપંચશ્રી નટુભાઇ સરપંચશ્રી ભલાભાઈ, કલ્લુભાઈ, હરમાંનભાઈ, રાજુભાઇ , દેસાઈભાઈ, મહિસાગર યુવક મંડળ ના તમામ સાથીઓ આથમનાપુરા મુજપુર ગામના સર્વ ગ્રામ જનો આ ધાર્મિક કાર્યમાં હાજર રહી માં ના આશીર્વાદ લઈ અનેરા ઉત્સાહ સાથે ભક્તમય બન્યા માતાજી સર્વે ને સુખ શાંતિ સમૃદ્ધિ આપે તેવી અર્જુનસિંહ પઢીયાર એ પ્રાર્થના કરી
મહિસાગર નદી તે સાક્ષાત જગદંબાનું સ્વરૂપ છે જે સમગ્ર કાંઠાના નિવાસીઓ હજરો વર્ષ થી તેમની શ્રધ્ધા છે જે કિનારાના ગામોના લોકો પ્રતિ વર્ષ આ ચુંદડી મનોરથ કરે છે

Share This News

About Matruraksha

Check Also

પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે યાસીન બની બેઠેલો ડોન ના વધારા નું ગેરકાયદેસર દબાણ તંત્ર દ્વારા તોડવાનું શરૂ

ગોપાલ ચાવડા પાદરા પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *