Breaking News

પાદરાના પ્રાચીન સિદ્ધિ વિનાયક મંદિરમાં અંગારિકા ચોથ વિશેષ યજ્ઞ ________________ ૧૦૦૦લાડુનો હોમાત્મક યજ્ઞ _________ પાદરામાં પ્રાચીન સિધ્ધિ વિનાયક મંદિર ઝાંડાબજાર ખાતે આવેલ છે જે રિદ્ધિ સિદ્ધિ સહિત જમણી સુંઢ ના ગણેશજી છે

ગોપાલ ચાવડા પાદરા

પાદરાના પ્રાચીન સિદ્ધિ વિનાયક મંદિરમાં અંગારિકા ચોથ વિશેષ યજ્ઞ
________________
૧૦૦૦લાડુનો હોમાત્મક યજ્ઞ

_________
પાદરામાં પ્રાચીન સિધ્ધિ વિનાયક મંદિર ઝાંડાબજાર ખાતે આવેલ છે જે રિદ્ધિ સિદ્ધિ સહિત જમણી સુંઢ ના ગણેશ જી છે
આ મંદિર બ્રાહ્મણ પંચ ટ્રસ્ટ સંચાલન કરે છે સમગ્ર નગર ને આસ્થાનું કેન્દ્ર છે
મંગળ વાર અંગારીકા ચોથ વર્ષ માં એક વખત આવતી હોઈ તેનું વિશેષ ફળ અને મહાત્મ્ય હોય છે
પાદરાના સિદ્ધિ વિનાયક મંદિર વહેલી સવારથી વિશેષ શ્રૃંગાર આરતી પૂજન અનુષ્ઠાન કરીને. ગણેશ યાગ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો
જેમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા ગણેશ અથરવસિસ ના પાઠ અભિષેક અને હોમાત્મક ૧૦૦૦ લાડુ નો હોમ થશે
આ પ્રસંગે એડવોકેટ જીગર પંડ્યા , પાલિકાનાં કર્મચારી જીગ્નેશ જોષી સહિત ૩ જોડા વિશેષ પૂજા બ્રાહ્મણો દ્રારા કરી રહ્યાં છે આ પ્રસંગ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ વહેલી સવાર થી દર્શન માટે ઉમટ્યા છે જે સાંજે મેળા જેવું વાતાવરણ બની જાય છે

Share This News

About Matruraksha

Check Also

પાદરામાં વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ દ્વારા 6 મહિનાથી 12 વર્ષ સુધીનાં બાળકોને નીઃશુલ્ક સુવર્ણ પ્રાસ ના ટીપા પીવડાવવા ના શિબિરનો ઝંડા બજાર ના વાઘેશ્વરી મંદિર માં પ્રારંભદર પુષ્ય નક્ષત્ર માં આ સુવર્ણ પ્રાસ પીવડાવવામાં આવશે રામનવમી નાં પુષ્ય નક્ષત્રમાં મોટી સંખ્યામા વાલીઓ બાળકોને લઈને આવ્યા

ગોપાલ ચાવડા પાદરા પાદરામાં વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ દ્વારા 6 મહિનાથી 12 વર્ષ સુધીનાં …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *