Breaking News

પાદરા શ્રી સંતરામ મંદિરના નવનિર્મિત શિખરનો ૨૫ મો રજત મહોત્સવ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન પાદરા ABVP વિદ્યાર્થી સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામા યુવાનોએ ભાગ લીધો હતો 45બોટલ રક્તદાન થયું 

પાદરા ગોપાલ ચાવડા

પાદરા શ્રી સંતરામ મંદિરના નવનિર્મિત શિખરનો ૨૫ મો રજત મહોત્સવ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન પાદરા ABVP વિદ્યાર્થી સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું
જેમાં મોટી સંખ્યામા યુવાનોએ ભાગ લીધો હતો 45બોટલ રક્તદાન થયું

કાર્યક્રમના પ્રારંભે પૂ મોહનદાસ મહારાજ ના હસ્તે દિપપ્રાગટ્ય કરી રક્તદાન નો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં 45બોટલ રક્તદાન એકત્ર થયું હતું આ રક્તદાન સફળ કરવામાં ક્રિસલ કાછીયા, ઋષિક પટેલ, દેવાંગ રાઠોડ, ધ્રુમિલ ડબઘર પાર્થ પટેલ દ્વારા મહેનત કરીને સુંદર કાર્યક્રમ સંતરામ મંદિર ઉત્સવ સમિતિ ના સહયોગ થી સંપન્ન થયો હતો

Share This News

About Matruraksha

Check Also

પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે યાસીન બની બેઠેલો ડોન ના વધારા નું ગેરકાયદેસર દબાણ તંત્ર દ્વારા તોડવાનું શરૂ

ગોપાલ ચાવડા પાદરા પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *