Breaking News

વડાપ્રધાન નરેન્દ્રમોદીના જન્મદિવસ નિમિતે પાદરા અફીણવાળા નો ખાંચો ચોકસી મહાજન મંડળ અને જૈન અખિલ ભારતિય તેરાપંથ યુવક પરિષદ નાં સંયુક્ત ઉપક્રમે રકતદાન શિબર યોજ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પ્રસંગે પાદરામાં અફીણ વાળાનો ખાચો વેપારી મંડળ ચોકસી મહાજન મંડળ અને જૈન અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિસદ ના સંયુક્ત ઉપક્રમે રકતદાન શિબિર યોજાઇ જેમા મોટી સંખ્યામાં યુવાન વેપારીઓએ રકતદાન કર્યુ હતું  વડોદરાની ઇન્દુ વોલ્યન્ટરી બ્લડબેંક નાં સહયોગ થી પાદરા જૈન દિગંબર વાડીમાં 17 સપ્ટેમ્બર નાં રોજ સવારે , 9 કલાકે શિબિરનો પ્રારંભ કરાયો હતો જેમા સમાજના જરૂરિયાત લોકો ને બીમારીમાં ઉપયોગ કરી શકે તે માટેઆ શિબિર યોજાઇ હતી આ પ્રસંગે અગ્રણી સોના ચાંદીના વેપારી સુધીર ચોકસી , નિકુંજ સાહ, કિરીટ ગાંધી, ઋષિ સાહ, જૈન અગ્રણી ભાસ્કર ભાઈ સાહ, જયેશ ભાઈ વૈદ્ય, યતીન સોની વગેરે કાર્યકર્તાઓ યે સમગ્ર કાર્યક્ર્મસફળ કરવા મહેનત કરી હતી

 

 

 

 

 

 

 

 

Share This News

About Matruraksha

Check Also

પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે યાસીન બની બેઠેલો ડોન ના વધારા નું ગેરકાયદેસર દબાણ તંત્ર દ્વારા તોડવાનું શરૂ

ગોપાલ ચાવડા પાદરા પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *