Breaking News

પાદરાના રણું તુળજા ભવાની અને અંબાજી મંદિરે ગાયકવાડ સરકાર દ્વાર કિમતી આભૂષણ નો ચડાવો

 

 

 

પાદરા, ગોપાલ ચાવડા

પાદરા ના રણુ ગામે પ્રાચીન તુળજા ભવાની માતા યે આઠમે મેળો ભરાયો _____________________________

પાદરાના અંબાજી મંદિર. અને  રનું તુળજા ભવાની મંદિરે ગાયકવાડ મહારાજા મલ્હારરાવ ગાયકવાડ દવારા કિમતી આભૂષણો નો સણગાર કરાય છે ________________________

આસો નવરાત્રિ માં જગત જનની આદ્યશકિત નો આઠમું નવરાત્રિ છે જેનો મહિમા અનેરો છે

જેમા પાદરાના અંબાજી મંદીર અને રનું તુળજા ભવાની મંદિર દ્વાર પ્રતિ વર્ષ 3 દિવસ સરકાર ગાયકવાડ મહારાજા મલ્હારરાવ ગાયકવાડ દ્વાર કિમતી આભૂષણો આપેલ તે પોલિસ બંદોબસ્ત દ્વારા ચડાવો થાય છે  અને રનુ ખાતે આઠમનો મેળો ભરાય છે ત્યારે સમગ્ર ગુજરાત માંથી શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટે છે અને યજ્ઞ પૂજા આહુતિ દ્વાર સંપન્ન થાય છે લોકો વહેલી સવાર થી પગપાળા રનું પહોંચી જાય છે અને આરતી કરીને ધન્ય થાય છે

આજ રીતે પાદરાના અંબાજી મંદિર પણ વર્ષો પુરાણું છે અહીંયા માતાને પણ મલ્હારરાવ ગાયકવાડ દ્વાર કિમતી આભૂષણો અર્પણ કરેલ છે તે પોલિસ બંદોબસ્ત દ્વાર ત્રણ દિવસ  અર્પણ થાય છે નવરાત્રિમાં રોજ રાત્રે ભવ્ય આરતી માટે લોકો ની ભારે ભીડ હોય છે

 

 

 

 

 

 

Share This News

About Matruraksha

Check Also

પાદરામાં વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ દ્વારા 6 મહિનાથી 12 વર્ષ સુધીનાં બાળકોને નીઃશુલ્ક સુવર્ણ પ્રાસ ના ટીપા પીવડાવવા ના શિબિરનો ઝંડા બજાર ના વાઘેશ્વરી મંદિર માં પ્રારંભદર પુષ્ય નક્ષત્ર માં આ સુવર્ણ પ્રાસ પીવડાવવામાં આવશે રામનવમી નાં પુષ્ય નક્ષત્રમાં મોટી સંખ્યામા વાલીઓ બાળકોને લઈને આવ્યા

ગોપાલ ચાવડા પાદરા પાદરામાં વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ દ્વારા 6 મહિનાથી 12 વર્ષ સુધીનાં …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *