Breaking News

પાદરા સંતરામ મંદિરમાં ગાદી પતિ પૂ મોહનદાસ મહારાજ મહારાજના કરકમલો દ્વારા ભવ્ય આરતી કરવામાં આવી

  • પાદરા, ગોપાલ ચાવડા
    ________________
    પાદરામાં રામનવમી શ્રધ્ધા ભક્તિ સાથે ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવી
    ____________
    રામજી મંદિર, હનુમાનજી મંદિર, તથા મુખ્ય કાર્યક્રમ સંતરામ મંદિર ખાતે ભવ્ય વાર્ષિક ઉત્સવ યોજાયો
    ______________
    સંતરામ મંદિરમાં ગાદી પતિ પૂ મોહનદાસ મહારાજ મહારાજના કરકમલો દ્વારા ભવ્ય આરતી કરવામાં આવી

    _______________
    ગૂજરાત ની તમામ ગાદી નાં પૂ સંતો આરતીમાં પધાર્યા, હજારો ભકતો ની હાજરીમાં સાકર વર્ષા
    કરવામાં આવી
    _________________
    પાદરામાં ભગવાન રામના જન્મ દિવસ રામ નવમી ની ભવ્ય ઊજવણી કરવામાં આવી જે રામજી મંદિર અને હનુમાનજી મંદિરો માં પરંપરાગત કાર્યક્રમો યોજાયા હતાં જેમાં મુખ્ય કાર્યક્રમ સંતરામ મંદિરમાં
    વાર્ષિક કાર્યક્રમ યોજ્યો હતો તે પહેલાં ત્રણ દિવસ વિષ્ણુ યાગ વિદ્વાન બ્રાહ્મણ દ્વારા હોમાત્મક યજ્ઞ યોજાયો હતો, જેમાં રોજ સાંજે યજ્ઞ ની પ્રદક્ષિણા કરવા સેકડો ભકતો ભાઈઓ બહેનો ઉમટતા હતાં
    રામનવમી માં સંતરામ મંદિર માં સામૂહિક સ્તુતિ સાથે ભવ્ય આરતી બાદ પરંપરાગત સાકર વર્ષા કરવામાં આવી હતી
    જે લેવા શ્રદ્ધાળુઓને પડાપડી કરતા હતાં જે અનોખો મહિમા હોય છે

 

 

 

Share This News

About Matruraksha

Check Also

પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે યાસીન બની બેઠેલો ડોન ના વધારા નું ગેરકાયદેસર દબાણ તંત્ર દ્વારા તોડવાનું શરૂ

ગોપાલ ચાવડા પાદરા પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *