Breaking News

પાદરાના લોલા ગામના એક જ પરિવારનાં પાંચ વ્યક્તિઓનાં અક્સ્માત માં મૃત્યુ થયું હતું,ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા ની રજુઆત નાં પગલે સરકારને સહાય કરી

ગોપાલ ચાવડા પાદરા
==========
પાદરાના લોલા ગામના એક જ પરિવારનાં પાંચ વ્યક્તિઓનાં અક્સ્માત માં મૃત્યુ થયું હતું,ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા ની રજુઆત નાં પગલે સરકારને સહાય કરી
==========
પાદરા તાલુકાના લોલા ગામના નાયક પરિવારના પાંચ સદસ્યોને ફેબ્રુઆરી 22 ના રોજ વડોદરા ના અટલાદરા પાસે અકસ્માત નડ્યો હતો જેમાં એક જ પરિવાર પાંચ ના મોત નીપજતા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરતા મૃતક દરેક વ્યક્તિને એક એક લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી પાંચ મૃતકોના પાંચ લાખ ના ચેકોની આજરોજ તેઓના પરિવારને સહાય ચૂકવવામાં આવી હતી આ સહાય થતા પરીવાર જનોએ ભાજપ સરકાર નો આભાર માન્યો હતો.

 

 

 

Share This News

About Matruraksha

Check Also

પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે યાસીન બની બેઠેલો ડોન ના વધારા નું ગેરકાયદેસર દબાણ તંત્ર દ્વારા તોડવાનું શરૂ

ગોપાલ ચાવડા પાદરા પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *