Breaking News

ચોકસી કલર્ષ કંપની દ્વારા નીમ કોટેડ યુરીયા ખાતર ની કાળા બજાર રોકવા મામલતદારને આવેદનપત્ર

પાદરા, ગોપાલ ચાવડા
પાદરા તાલુકામાં યુરીયા ખાતર ની કાળા બજાર રોકવા ભારતીય કિશાન સંઘ દ્વારા મામલતદારને આવેદપત્ર આપ્યું
પાદરા તાલુકામાં ચોકસી કલર્શ કંપની દ્વારા નીમ કોટેડ ખાતર જે ખેડુતો માટે સરકારે ફાળવેલ છે છતાં તેને કંપનીઓમાં અન્ય ઉપયોગ કરીને તગડો નફો કરતી કંપની ઝડપાઈ હતી આ કાળા બજાર સામે ભારતીય કિશાન સંઘ દ્વારા ખેડુતોના હિતમાં ગુરુવાર નાં રોજ તાલુકા પ્રમૂખ અમિષ પટેલ રામચંદ્ર પટેલ ઘનશ્યામ મુખી વગેરેએ પદાધિકારીઓ આવેદન પત્ર લઇને મામલતદારને આપ્યું હતું જેમાં માગણી કરવામાં આવી હતી કે પાદરા તાલુકાની અને અન્ય કંપનીઓ નીમ કોટેડ યુરીયા ખાતર વેચી દેતા બજાર માં અછત સર્જાય છે અને મોંઘા ભાવે ખેડૂતોને લેવા જવું પડે છે
ખેડૂતોની આર્થિક સ્થિતિ ખરાબ થાય છે અને પાયમાલ થાય છે જેથી આવાં કાળાબજારિયાઓ કંપનીમાં વાપરતા લોકો સામે કાયદેસર કાર્યવાહી કરીને કડક પગલાં લેવાની માગણી કરી છે

 

 

Share This News

About Matruraksha

Check Also

પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે યાસીન બની બેઠેલો ડોન ના વધારા નું ગેરકાયદેસર દબાણ તંત્ર દ્વારા તોડવાનું શરૂ

ગોપાલ ચાવડા પાદરા પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

15:57