Breaking News

વડોદરામાં બાગેશ્વર ધામ સરકાર પંડિત હિન્દુત્વ નિષ્ઠ ધીરેન્દ્ર શાસ્ત્રીજી ની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

પાદરા ગોપાલ ચાવડા

વડોદરામાં બાગેશ્વર ધામ
સરકાર પંડિત હિન્દુત્વ નિષ્ઠ ધીરેન્દ્ર શાસ્ત્રીજી ની પ્રેસ કોન્ફરન્સ
યોજાઈ
____________&
રાત્રે ભવ્ય દિવ્ય દરબાર યોજાશે
_______________&
લવ જેહાદ , હિન્દુ રાષ્ટ્ર ની કલ્પના , દેશ માં ગદ્દારો, ની જગ્યા નથી પત્રકારો સમક્ષ મૂકી વાતો
_______________
પ્રસિદ્ઘ બાગેશ્વર હનુમાન ભક્ત, રાષ્ટ્ર ભકત, હિન્દુત્વનિષ્ઠ ધીરેન્દ્ર શાસ્ત્રીજી આજે ગુજરાતના પ્રવાસ માં છેલ્લું સ્થાન વડોદરામાં દિવ્ય દરબાર માટે પધાર્યા છે
જે તે પહેલાં પ્રેસ વાર્તા કરી હતી જેમાં અનેક પ્રશ્નોના જવાબ તેમને આપ્યાં હતાં જેમાં હિન્દુ રાષ્ટ્ર ની કલ્પના આપી હતી  તે માતૃ રક્ષાના દર્શકો માટે રજૂ કરીએ છે

 

________________

Share This News

About Matruraksha

Check Also

પાદરામાં વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ દ્વારા 6 મહિનાથી 12 વર્ષ સુધીનાં બાળકોને નીઃશુલ્ક સુવર્ણ પ્રાસ ના ટીપા પીવડાવવા ના શિબિરનો ઝંડા બજાર ના વાઘેશ્વરી મંદિર માં પ્રારંભદર પુષ્ય નક્ષત્ર માં આ સુવર્ણ પ્રાસ પીવડાવવામાં આવશે રામનવમી નાં પુષ્ય નક્ષત્રમાં મોટી સંખ્યામા વાલીઓ બાળકોને લઈને આવ્યા

ગોપાલ ચાવડા પાદરા પાદરામાં વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ દ્વારા 6 મહિનાથી 12 વર્ષ સુધીનાં …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *