Breaking News

ચાણસદ ખાતે ઉજવાયો પ્રમુખ સમૃતિ દિન

 

 

 

 

 

 

ગોપાલ ચાવડા પાદરા

ચાણસદ ખાતે ઉજવાયો પ્રમુખ સમૃતિ દિન*

વિશ્વ વંદનીય સંતવર્ય પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ આજરોજ શ્રાવણ સુદ દશમ ના રોજ સાત વર્ષ પહેલાં જીવનલીલા સંકેલી હતી તે દિવસે સંસ્થા ના વરિષ્ઠ સંત પૂજ્ય કૃષ્ણ પ્રિય સ્વામી ની ઉપસ્થિતિ માં નારાયણ સરોવર ચાણસદ ખાતે વિશિષ્ટ સ્મરણ સભા યોજાઈ હતી જેમાં ચાણસદ તથા આસપાસના ગામોના દસ હજાર થી વધુ ભાવિકો હાજર રહ્યા હતા.

Share This News

About Matruraksha

Check Also

પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે યાસીન બની બેઠેલો ડોન ના વધારા નું ગેરકાયદેસર દબાણ તંત્ર દ્વારા તોડવાનું શરૂ

ગોપાલ ચાવડા પાદરા પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *