Breaking News

પાદરામાં કારતક સુદ પડવા નૂતન વર્ષ ના શુભ દિવસે અનેક મંદિરોમાં અન્નકૂટ ના મનોરથ ના દર્શન યોજાયાં હતાં

 

પાદરા ગોપાલ ચાવડા

માતૃ રક્ષા નાં સહુ દર્શકો ને નૂતન વર્ષાભિનંદન
આજના મુખ્ય સમાચાર
પાદરામાં કારતક સુદ પડવા નૂતન વર્ષ ના શુભ દિવસે અનેક મંદિરોમાં અન્નકૂટ ના મનોરથ ના દર્શન યોજાયાં હતાં

પાદરામાં વિક્રમ સંવત ૨૦૮૦નાં પ્રારંભે કારતક સુદ પડવા ના દિવસે મંદિરોમાં અન્નકૂટ ના મનોરથ દર્શન યોજાયાં હતાં જેમ નાંદેરાશેરી ખાતે આવેલ સત્યનારાયણ મંદિર માં ભવ્ય અન્નકૂટ યોજાયાં હતાં મંદીર ટ્રસ્ટીઓ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું
તેજ પ્રકારે વૈષ્ણવ મંદિર વિઠ્ઠલનાથજી મંદિરે પણ ભવ્ય અને સુંદર આયોજન કરવામાં આવ્યું હતું
જ્યારે અંબાજી મંદિર ખાતે વિશાળ મંડપ મંદિરમાં પણ અન્નકૂટ દર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું આમ નગરમાં વર્ષ ના પ્રથમ દિવશે મંદિરોમાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે ઉમટ્યા હતા અને દર્શન કરી ધન્ય થયાં હતા

Share This News

About Matruraksha

Check Also

પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે યાસીન બની બેઠેલો ડોન ના વધારા નું ગેરકાયદેસર દબાણ તંત્ર દ્વારા તોડવાનું શરૂ

ગોપાલ ચાવડા પાદરા પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *