Breaking News

પ્રમુખ સ્વામી મહારાજ ના ૧૦૨મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે બી એ પી એસ વિદ્યામંદિર અટલાદરા ના વિદ્યાર્થીઓ દ્વારા પદયાત્રા

*ગોપાલ ચાવડા પાદરા

પ્રમુખ સ્વામી મહારાજ ના ૧૦૨મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે બી એ પી એસ વિદ્યામંદિર અટલાદરા ના વિદ્યાર્થીઓ દ્વારા પદયાત્રા

 

 

વિશ્વ વંદનીય સંત વર્ય પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ ના તારીખ પ્રમાણે આજ રોજ ૭ ડીસેમ્બર ગુરૂ વારે ૧૦૨મા પ્રાગટ્ય દિવસે બી એ પી એસ વિદ્યામંદિર અટલાદરા ના ૮૫૦ છાત્રો અગીયાર કિલોમીટર ની પદયાત્રા કરી ચાણસદ ખાતે પ્રમુખ સ્વામી મહારાજ ના પ્રાગટ્ય સ્થાન પંહોચયા હતા. પૂજ્ય સંતો એ શાસ્ત્રોક્ત વિધિ થી પ્રસ્થાન કરાવેલ આ પદયાત્રા અઢી કલાકે ચાણસદ પંહોચી ત્યારે ત્યાં પ્રાગટ્ય સ્થાન માં એકાવન કેક અને એકાવન પ્રકારની ચોકલેટ મળી ૧૦૨ બાળકો ને પ્રિય વાનગીઓ નો અદભૂત અન્નકૂટ નિહાળી બાળકો અભિભૂત થયા હતા.

 

Share This News

About Matruraksha

Check Also

પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે યાસીન બની બેઠેલો ડોન ના વધારા નું ગેરકાયદેસર દબાણ તંત્ર દ્વારા તોડવાનું શરૂ

ગોપાલ ચાવડા પાદરા પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *