Breaking News

પાદરામાં શ્રધ્ધા ભક્તિ પૂર્વક ભગવાન જગન્નાથ ની નીકળેલી શોભા યાત્રા ========== ભાઇઓ બહેનો યે રથને દોરીને યાત્રાનો પ્રારંભ કરાવ્યો માજી ધારાસભ્ય જસપાલ સિંહ પઢીયાર પૂજા અર્ચના કરી === પાદરા પીઆઈ વી એ ચારણ દ્રારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો ==

ગોપાલ ચાવડા પાદરા

પાદરામાં શ્રધ્ધા ભક્તિ પૂર્વક ભગવાન જગન્નાથ ની નીકળેલી શોભા યાત્રા

==========
ભાઇઓ બહેનો યે રથને દોરીને યાત્રાનો પ્રારંભ કરાવ્યો માજી ધારાસભ્ય જસપાલ સિંહ પઢીયાર પૂજા અર્ચના કરી
===
પાદરા પીઆઈ વી એ ચારણ દ્રારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
==
પાદરામાં અષાઢી બીજ નાં દિવશે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા ભાઈ બલરામ ની રથમાં બિરાજમાન કરી રથ યાત્રા નગરમાં નિકળી હતી પાદરાના નવાપુરા સ્થિત રામેશ્વર મહાદેવ થી યાત્રા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નીકળી તે પહેલા ત્રણેવ મૂર્તિઓને રથમાં બિરાજમાન કરવામાં આવી હતી આ પ્રસંગ પાદરાના માજી ધારાસભ્ય જસપાલ સિહ પઢીયાર પૂજા, આરતી અર્ચના કરી હતી, પાદરા પીઆઈ વી એ ચારણે પણ ભગવાનની આરતી પૂજા કરી હતી અને સાવરણી થી પદ હિંદ વિધિ કરી હતી અને ભકતો દ્વારા રથ ખેંચીને યાત્રાનો પ્રારંભ કરાયો હતો
યાત્રા નગરમાં મુખ્ય માર્ગો ઉપર નિકળી ત્યારે ભક્તોએ દર્શન કરવા ઉમટ્યા હતા આ યાત્રના પ્રસંગ કોઈ અનિચ્છનીય બનાવ નાં બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો

Share This News

About Matruraksha

Check Also

સિલોક્ષ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, વડોદરાના સી.એસ.આરના દેવ ફાઉન્ડેશન દ્વારા ITI તરસાલી અને દશરથ ખાતે યુવાનોને યુવા– યુથ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ દ્વારા બેજીક કોમ્પ્યુટર, અંગ્રેજી લેંગવેજ, પર્સનાલિટી ડેવલોપમેન્ટ, ઇન્ટરવ્યુ સ્કીલની ૪ મહિનાની તાલીમ ના સર્ટિફિકેટ આપવાનો કાર્યક્રમ યોજાયો

ગોપાલ ચાવડા પાદરા સિલોક્ષ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, વડોદરાના સી.એસ.આરના દેવ ફાઉન્ડેશન દ્વારા ITI તરસાલી અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *