Breaking News

પાદરા નગર નાગરિક બેન્ક દ્વારા સભાસદો ને મૃત્ય સહાય અંગે ઠરાવ કરવામાં આવ્યો હતો જે સંદર્ભે મૃત્યુ પામેલા સભાસદો ના વારસદારો ને મૃત્યુ સહાય ના ચેક નું વિતરણ કરવામાં આવ્યું હતુ

પાદરા નગર નાગરિક બેન્ક દ્વારા સભાસદો ને મૃત્ય સહાય અંગે ઠરાવ કરવામાં આવ્યો હતો જે સંદર્ભે મૃત્યુ પામેલા સભાસદો ના વારસદારો ને મૃત્યુ સહાય ના ચેક નું વિતરણ કરવામાં આવ્યું હતુ

પાદરા નગર નાગરિક બેંક દ્વારા સભાસદોના હિતમાં બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા બેંકના સભાસદોને મૃત્યુ સહાય અંગેની ભલામણ કરવામાં આવી હતી જેને બહાલી આપી સભાસદોના મૃત્યુ બાદ સભાસદોના વારસદાર ને રૂ. 5 હજાર ની સહાય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે સભાસદ 31 માર્ચ 2024 બાદ મૃત્યુ પામેલા હોય તેવા સભાસદો ના વારસદારો ને મૃત્યુ સહાય પેટે રૂ.5 સહાય ના ચેક નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં નગર નાગરિક બેંક ના પ્રમુખ બાબુભાઈ ગાંધી તથા ઉપપ્રમુખ સચિનભાઈ ગાંધી સહિત ડિરેક્ટર્સ રાકેશ પટેલ તથા સંજય પટેલ ની ઉપસ્થિતિ માં નાગરિક બેન્ક ના જે સભાસદો 31 માર્ચ 2024 બાદ અવસાન પામ્યા હોય તેવા સભાસદો ના વારસદાર ને સહાય ના ચેક નું વિતરણ કરવામાં આવ્યું હતું..

Share This News

About Matruraksha

Check Also

પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે યાસીન બની બેઠેલો ડોન ના વધારા નું ગેરકાયદેસર દબાણ તંત્ર દ્વારા તોડવાનું શરૂ

ગોપાલ ચાવડા પાદરા પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *