ગોપાલ ચાવડા પાદરા પાદરા ના સેજાકુવા ગામ ખાતે મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત કાર્યક્રમ યોજાયો વડોદરા જિલ્લા કલેકટરઅને પાદરા ના ધારાસભ્ય ના હસ્તે ધ્વજવંદન કરી કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી પાદરાના સેજાકુવા ગામે મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર એબી ગોર પાદરાના ધારાસભ્ય ચૈતન્ય …
Read More »એકલ આરોગ્ય યોજનાનો અખિલ ભારતીય પ્રશિક્ષણ વર્ગ નો પ્રારંભ
ગોપાલ ચાવડા પાદરા એકલ આરોગ્ય યોજનાનો અખિલ ભારતીય પ્રશિક્ષણ વર્ગ નો પ્રારંભ ___________ વડોદરા તાલુકાના ચાપડ ગામે મેડિટેશન આશ્રમમાં એકલ આરોગ્ય યોજનાના સમર્પિત કાર્યકર્તાઓ દેશભરના 17 પ્રાંત ના 17 થી વધુ કાર્યકર્તાઓનો 45 દિવસનો ક્ષમતા વિકાસ વર્ગનું ઉદઘાટન પ્રખર વક્તા, વિદ્વાન કથાકાર યોગ ધ્યાન પ્રણેતા પ પૂ. ડૉ. હરેશ્વરીદેવિજી ના …
Read More »વિશ્વ હિન્દુ પરિષદ અખિલ ભારતીય સેવા બેઠક શિરિયાપાલી, આશ્રમ, ઝાસુગુડા,ઉડીશા ખાતે ,17,18 જૂન યોજાઇ
ગોપાલ ચાવડા, ઓરિશા, ઝાહારશુગુડ વિશ્વ હિન્દુ પરિષદ અખિલ ભારતીય સેવા બેઠક શિરિયાપાલી, આશ્રમ, ઝાસુગુડા,ઉડીશા ખાતે ,17,18 જૂન યોજાઇ ______________ ભારત નાં તમામ પ્રાંતોના સેવા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા _____________ તમામ પ્રતિનિધિઓનું ભવ્ય સ્વાગત કરી આવકારવામાં આવ્યા ___________ વિશ્વ હિન્દુ પરિષદ ની સેવા વિભાગની કેન્દ્રીય બેઠક ઓરિસા નાં …
Read More »છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા દવારા લોકસભામાં નર્મદા નુ પાણી છોટાઉદેપુર જિલ્લાના નર્મદા નહેર નાં પૂર્વ દિશાના તાલુકાઓને પાણી મળે તે અંગે રજૂઆત કરી મળે તે માટે કરેલી રજૂઆત
ગોપાલ ચાવડા પાદરા ===== લોકસભામાં છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા દ્વાર નર્મદા નાં પૂર્વ દિશા નાં તાલુકાઓમાં નર્મદાનું પાણી મળે તેવી રજૂઆત કરી ======== છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા દવારા નર્મદા કેનાલ ની પૂર્વ દિશાના તાલુકાઓને પણ નર્મદાનું પૂરતુ પાણી મળે તેવી ધારદાર રજૂઆત કરી હતી જેમાં નસવાડી, કવાંટ, છોટાઉદેપુર સહિત નાં …
Read More »કરખડી ગામે સેવાસેતું કાર્યક્ર્મ યોજ્યો , મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો
ગોપાલ ચાવડા પાદરા તાલુકાના કરખડી ગામે ગુજરાત સરકાર પ્રેરિત સેવા સેતુ કાર્યક્ર્મ યોજ્યો હતો જેમાં સરકારના મોટા ભાગના વિભાગો હાજર રહીને જન હિતના સરકારી કામો નો સ્થળ ઊપર નિકાલ કર્યો હતો મોટી સંખ્યામાં ભાઈયો બહેનો અને બાળકોએ લાભ લો લીધો હતો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ …
Read More »રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુર ના માનમાં પાદરા શ્રી રામકુમાર છાત્રાલય માંઆનંદ ઉત્સવ યોજાયો
પાદરા ના શ્રી રામકુમાર છાત્રાલય માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુર નાં માન માં બાળકોનો અભિવાદન કાર્યક્ર્મ યોજાયો હતો જેમા પાદરાના નાયબ મામલતદાર વસાવા ઉપસ્થિત રહ્યાં હતાં જેમાં સંસ્થાન ગોપાલ ચાવડા , જીગર પંડયા, દિલીપ ઘડિયાળી અને ગૃહ પતિ રમેશ રાઠવા સહિત મોટી સંખ્યામાં બાળકો હાજર રહ્યાં હતાં
Read More »કેન્દ્રએ રાજ્યોને ટોમેટો ફ્લુ વિશે જાહેર કરી એડવાઈઝરી, જાણો શું છે તેના લક્ષણ અને બચાવ
આ રાજ્યોમાં જોવા મળ્યા કેસ કેરળ બાદ તમિલનાડુ અને કર્ણાટકમાં ટોમેટો ફ્લૂ ફેલાઈ રહ્યો છે. ઓડિશામાં પણ 1-9 વર્ષની વયના 26 બાળકોમાં આ ચેપ જોવા મળ્યો હતો. હાલમાં કેરળ, તમિલનાડુ, હરિયાણા અને ઓડિશામાં ટામેટાના ફ્લૂના કેસ મળી આવ્યા છે, આ સિવાય દેશના અન્ય રાજ્યોમાં આ ચેપ જોવા મળ્યો નથી. તમને …
Read More »24 August Covid Update : જાણો ગુજરાત, ભારત અને દુનિયામાં શું છે કોરોના અપડેટ
કુલ મૃત્યુઆંક વધીને 5,27,452 થયો હવે દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,43,68,195 થઈ ગઈ છે. બુધવારની સવારના 8 કલાકે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેરકરવામાં આવેલા આંકડા અનુસાર, કુલ મૃત્યુઆંક વધીને 5,27,452 થઈ ગયો છે. રાષ્ટ્રીય રિકવરી રેટ 98.59 ટકા બુધવારના રોજ નોંધાયેલા મૃત્યુના 36 કેસોમાં ચાર લોકોનો પણ સમાવેશ થાય …
Read More »અશોક ગહેલોત હશે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ? સોનિયા ગાંધી સાથે મુલાકાતનો શું છે રાજકીય અર્થ?
India oi-Manisha Zinzuwadia | Published: Wednesday, August 24, 2022, 11:19 [IST] નવી દિલ્લીઃ દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ મોટા પરિવર્તન તરફ આગળ વધી રહી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. હવે સમાચાર આવી રહ્યા છે કે સોનિયા ગાંધીએ બેઠક દરમિયાન ગેહલોતને કોંગ્રેસનુ …
Read More »આપનો દાવો – અમારા ધારાસભ્યોને ભાજપમાં સામેલ થવા માટે આપવામાં આવી 5 કરોડની ઑફર
India oi-Manisha Zinzuwadia | Published: Wednesday, August 24, 2022, 12:07 [IST] નવી દિલ્લીઃ દિલ્લીમાં આમ આદમી પાર્ટી (AAP)એ મંગળવારે ફરી એકવાર ભાજપ પર પોતાની પાર્ટીના ધારાસભ્યોને તોડવાનો આરોપ લગાવ્યો. આ સાથે જ આમ આદમીના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે વીડિયો જાહેર કરીને દાવો કર્યો કે AAPના ધારાસભ્યોએ પાર્ટી છોડવા અને ભાજપમાં જોડાવા …
Read More »