Breaking News

ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્રમોદીના જન્મદિવસ નિમિતે પાદરા અફીણવાળા નો ખાંચો ચોકસી મહાજન મંડળ અને જૈન અખિલ ભારતિય તેરાપંથ યુવક પરિષદ નાં સંયુક્ત ઉપક્રમે રકતદાન શિબર યોજ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પ્રસંગે પાદરામાં અફીણ વાળાનો ખાચો વેપારી મંડળ ચોકસી મહાજન મંડળ અને જૈન અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિસદ ના સંયુક્ત ઉપક્રમે રકતદાન શિબિર યોજાઇ જેમા મોટી સંખ્યામાં યુવાન વેપારીઓએ રકતદાન કર્યુ હતું  વડોદરાની ઇન્દુ વોલ્યન્ટરી બ્લડબેંક નાં સહયોગ થી પાદરા જૈન દિગંબર વાડીમાં 17 સપ્ટેમ્બર નાં રોજ …

Read More »

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુર ના માનમાં પાદરા શ્રી રામકુમાર છાત્રાલય માંઆનંદ ઉત્સવ યોજાયો

  પાદરા ના શ્રી રામકુમાર છાત્રાલય માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુર નાં માન માં બાળકોનો અભિવાદન કાર્યક્ર્મ યોજાયો હતો જેમા પાદરાના નાયબ મામલતદાર વસાવા ઉપસ્થિત રહ્યાં હતાં જેમાં સંસ્થાન ગોપાલ ચાવડા , જીગર પંડયા, દિલીપ ઘડિયાળી અને ગૃહ પતિ રમેશ રાઠવા સહિત મોટી સંખ્યામાં બાળકો હાજર રહ્યાં હતાં      

Read More »

કેન્દ્રએ રાજ્યોને ટોમેટો ફ્લુ વિશે જાહેર કરી એડવાઈઝરી, જાણો શું છે તેના લક્ષણ અને બચાવ

આ રાજ્યોમાં જોવા મળ્યા કેસ કેરળ બાદ તમિલનાડુ અને કર્ણાટકમાં ટોમેટો ફ્લૂ ફેલાઈ રહ્યો છે. ઓડિશામાં પણ 1-9 વર્ષની વયના 26 બાળકોમાં આ ચેપ જોવા મળ્યો હતો. હાલમાં કેરળ, તમિલનાડુ, હરિયાણા અને ઓડિશામાં ટામેટાના ફ્લૂના કેસ મળી આવ્યા છે, આ સિવાય દેશના અન્ય રાજ્યોમાં આ ચેપ જોવા મળ્યો નથી. તમને …

Read More »

24 August Covid Update : જાણો ગુજરાત, ભારત અને દુનિયામાં શું છે કોરોના અપડેટ

ભારત ના કેટલાક ભાગમાં વાયરસ દવારા બાળકો માં

કુલ મૃત્યુઆંક વધીને 5,27,452 થયો હવે દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,43,68,195 થઈ ગઈ છે. બુધવારની સવારના 8 કલાકે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેરકરવામાં આવેલા આંકડા અનુસાર, કુલ મૃત્યુઆંક વધીને 5,27,452 થઈ ગયો છે. રાષ્ટ્રીય રિકવરી રેટ 98.59 ટકા બુધવારના રોજ નોંધાયેલા મૃત્યુના 36 કેસોમાં ચાર લોકોનો પણ સમાવેશ થાય …

Read More »

અશોક ગહેલોત હશે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ? સોનિયા ગાંધી સાથે મુલાકાતનો શું છે રાજકીય અર્થ?

India oi-Manisha Zinzuwadia | Published: Wednesday, August 24, 2022, 11:19 [IST] નવી દિલ્લીઃ દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ મોટા પરિવર્તન તરફ આગળ વધી રહી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. હવે સમાચાર આવી રહ્યા છે કે સોનિયા ગાંધીએ બેઠક દરમિયાન ગેહલોતને કોંગ્રેસનુ …

Read More »

આપનો દાવો – અમારા ધારાસભ્યોને ભાજપમાં સામેલ થવા માટે આપવામાં આવી 5 કરોડની ઑફર

India oi-Manisha Zinzuwadia | Published: Wednesday, August 24, 2022, 12:07 [IST] નવી દિલ્લીઃ દિલ્લીમાં આમ આદમી પાર્ટી (AAP)એ મંગળવારે ફરી એકવાર ભાજપ પર પોતાની પાર્ટીના ધારાસભ્યોને તોડવાનો આરોપ લગાવ્યો. આ સાથે જ આમ આદમીના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે વીડિયો જાહેર કરીને દાવો કર્યો કે AAPના ધારાસભ્યોએ પાર્ટી છોડવા અને ભાજપમાં જોડાવા …

Read More »

આપની સરકારે પૂરુ કર્યુ વધુ એક વચન, CM માને પંજાબમાં સોંપ્યા 4358 કૉન્સ્ટેબલોને નિમણૂક પત્ર

નવા ભરતી કૉન્સ્ટેબલોને સોંપ્યા નિમણૂક પત્ર મુખ્યમંત્રી ભગવંત સિંહ માને તાજેતરમાં લુધિયાણામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે જાહેરાત કરી હતી કે તેઓ ટૂંક સમયમાં પંજાબ પોલીસના કૉન્સ્ટેબલોને નિમણૂક પત્રો આપશે. ત્યાર બાદ હવે મુખ્યપ્રધાન ભગવંત માને નવા ભરતી થયેલા કૉન્સ્ટેબલોને નિમણૂક પત્રો આપ્યા છે. તેમણે કૉન્સ્ટેબલોને પણ સંબોધ્યા હતા. તેમણે કૉન્સ્ટેબલોને …

Read More »

AAPનો દાવો – પંજાબમાં સરકાર બનવાના માત્ર 5 મહિનામાં 200થી વધુ ભ્રષ્ટાચારીઓની કરી ધરપકડ

India oi-Manisha Zinzuwadia | Published: Wednesday, August 24, 2022, 13:01 [IST] ચંદીગઢઃ આમ આદમી પાર્ટી(AAP)નુ કહેવુ છે કે પંજાબમાં સત્તામાં આવ્યા બાદથી ભ્રષ્ટાચારીઓ સામે ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ માટે AAP સરકારે ભ્રષ્ટાચાર મુક્ત પંજાબ માટે અભિયાન શરૂ કર્યુ છે. એક સત્તાવાર નિવેદનમાં પાર્ટીએ કહ્યુ કે સીએમ ભગવંત …

Read More »

ભારત સરકાર પેરોલ પર એજન્ટ રાખવા ટ્વિટર પર દબાણ? પૂર્વ સિક્યોરિટી ચીફનો આરોપ

ટ્વિટરના પૂર્વ સુરક્ષા વડાનો મોટો દાવો પૂર્વ ટ્વિટર ચીફ ઓફ સિક્યોરિટી પીટર ‘મુજ’ જાટકો દાવો કરે છે કે, થોડા વર્ષો પહેલા, ભારત સરકારના દબાણમાં, ટ્વિટરે એક સરકારી એજન્ટને હાયર કર્યો હતો અને તે વ્યક્તિને યુઝર ડેટાની ઍક્સેસ આપી હતી. ધ વોશિંગ્ટન પોસ્ટ દ્વારા જાટકોના આક્ષેપોની જાણ કરવામાં આવી છે, જેણે …

Read More »

બહુ જલ્દી ટોલ પ્લાઝાથી છુટકારો મળશે, નવી સિસ્ટમ આવી રીતે કામ કરશે!

દંડની જોગવાઈ નહીં નીતિન ગડકરીએ કહ્યું કે છેલ્લા ચાર વર્ષમાં જે વાહનો આવ્યા છે તેમની નંબર પ્લેટ અલગ છે. હવે ટોલ પ્લાઝા હટાવવાની અને કેમેરા લગાવવાની યોજના છે, જે નંબર પ્લેટ રીડ કરશે અને આપમેળે ટોલ કપાશે. અમે આ યોજનાને પાયલોટ પ્રોજેક્ટ તરીકે કરી રહ્યા છીએ. જો કે, આમાં એક …

Read More »