પાદરામાં ઘણા સમય થી ઉભરાતી ગટરો ના ત્રાસ થી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે જેમા પાલિકા ના એન્જિનિયરોએ વામના સાબિત થયાં તેના કારણે રોગચાળો ફેલાવાનો સતત ભય રહ્યાં કરે છે પાદરામાં અનેક વિસ્તારોમાં ગટરો ઉભરાવાની સમસ્યા કાયમી છે જે પાલિકા તેનું નિરાકરણ કરવામા અસમર્થ છે અસમર્થ છે
Read More »વડોદરા મા દબાણો દૂર કરાયા
વડોદરામાં કોર્પોરેશન દ્વારા પ્રજાને નડતર દબાણો દૂર કરાયા હતા જેમા પોલિસ બંદોબસ્ત સાથે કામગીરી કરવામા આવી જતી
Read More »પાદરામાં અશોક ફિટનેસ નો વાર્ષિક ઉત્સવ યોજયો
પાદરામાં રવિવારના રોજ અશોક ફિટનેસ નો વાર્ષિક ઉત્સવ યોજાયો હતો જેમા વિશેષ મહાનુભવો હાજર રહ્યાં હતા
Read More »પાદરાના અશોક ફિટનેસ નો વાર્ષિક ઉત્સવ યોજાયો
પાદરા અશોક ફિટનેસ નો વાર્ષિક ઉત્સવ 5વર્ષ પૂર્ણ કરી 6વર્ષ માં પ્રવેશ કાર્યક્રમમાં વિશેષ મહાનુભવો ની ઉપસ્થિતિમાં યોજાયો જેમાં સુંદર પરિણામ આપનાર 10થી વધુ મેમ્બરો નું સન્માન કરાયું મહેમાનોનો ખૂબ આભાર પધારીને સહુને પ્રોત્સાહિત કર્યા ભારત ના પ્રથમ મહિલા જાદુગર મેરી ગોલ્ડ પદ્ધતિને સહુને આનંદિત કર્યા યોગાચાર્ય દુષ્યંત મોદી સાહેબે …
Read More »પાદરામાં પ્રજાપિતા બ્રહ્માુમારી દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો
પાદરામાં બ્રહ્માકુમારી દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ ભાગ લીધો હતો વડોદરાની આયુષ સંસ્થા દ્વારા મેડિકલ તબીબો યે સુંદર સેવાઓ આપી હતી
Read More »કેન્દ્રએ રાજ્યોને ટોમેટો ફ્લુ વિશે જાહેર કરી એડવાઈઝરી, જાણો શું છે તેના લક્ષણ અને બચાવ
આ રાજ્યોમાં જોવા મળ્યા કેસ કેરળ બાદ તમિલનાડુ અને કર્ણાટકમાં ટોમેટો ફ્લૂ ફેલાઈ રહ્યો છે. ઓડિશામાં પણ 1-9 વર્ષની વયના 26 બાળકોમાં આ ચેપ જોવા મળ્યો હતો. હાલમાં કેરળ, તમિલનાડુ, હરિયાણા અને ઓડિશામાં ટામેટાના ફ્લૂના કેસ મળી આવ્યા છે, આ સિવાય દેશના અન્ય રાજ્યોમાં આ ચેપ જોવા મળ્યો નથી. તમને …
Read More »24 August Covid Update : જાણો ગુજરાત, ભારત અને દુનિયામાં શું છે કોરોના અપડેટ
કુલ મૃત્યુઆંક વધીને 5,27,452 થયો હવે દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,43,68,195 થઈ ગઈ છે. બુધવારની સવારના 8 કલાકે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેરકરવામાં આવેલા આંકડા અનુસાર, કુલ મૃત્યુઆંક વધીને 5,27,452 થઈ ગયો છે. રાષ્ટ્રીય રિકવરી રેટ 98.59 ટકા બુધવારના રોજ નોંધાયેલા મૃત્યુના 36 કેસોમાં ચાર લોકોનો પણ સમાવેશ થાય …
Read More »અશોક ગહેલોત હશે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ? સોનિયા ગાંધી સાથે મુલાકાતનો શું છે રાજકીય અર્થ?
India oi-Manisha Zinzuwadia | Published: Wednesday, August 24, 2022, 11:19 [IST] નવી દિલ્લીઃ દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ મોટા પરિવર્તન તરફ આગળ વધી રહી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. હવે સમાચાર આવી રહ્યા છે કે સોનિયા ગાંધીએ બેઠક દરમિયાન ગેહલોતને કોંગ્રેસનુ …
Read More »આપનો દાવો – અમારા ધારાસભ્યોને ભાજપમાં સામેલ થવા માટે આપવામાં આવી 5 કરોડની ઑફર
India oi-Manisha Zinzuwadia | Published: Wednesday, August 24, 2022, 12:07 [IST] નવી દિલ્લીઃ દિલ્લીમાં આમ આદમી પાર્ટી (AAP)એ મંગળવારે ફરી એકવાર ભાજપ પર પોતાની પાર્ટીના ધારાસભ્યોને તોડવાનો આરોપ લગાવ્યો. આ સાથે જ આમ આદમીના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે વીડિયો જાહેર કરીને દાવો કર્યો કે AAPના ધારાસભ્યોએ પાર્ટી છોડવા અને ભાજપમાં જોડાવા …
Read More »આપની સરકારે પૂરુ કર્યુ વધુ એક વચન, CM માને પંજાબમાં સોંપ્યા 4358 કૉન્સ્ટેબલોને નિમણૂક પત્ર
નવા ભરતી કૉન્સ્ટેબલોને સોંપ્યા નિમણૂક પત્ર મુખ્યમંત્રી ભગવંત સિંહ માને તાજેતરમાં લુધિયાણામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે જાહેરાત કરી હતી કે તેઓ ટૂંક સમયમાં પંજાબ પોલીસના કૉન્સ્ટેબલોને નિમણૂક પત્રો આપશે. ત્યાર બાદ હવે મુખ્યપ્રધાન ભગવંત માને નવા ભરતી થયેલા કૉન્સ્ટેબલોને નિમણૂક પત્રો આપ્યા છે. તેમણે કૉન્સ્ટેબલોને પણ સંબોધ્યા હતા. તેમણે કૉન્સ્ટેબલોને …
Read More »