પત્રકાર : મીત માછી
ડભોઈ
નર્મદા નદીમાં આવ્યા નવા નીર
ઉપરવાસમાં વરસાદને કારણે નર્મદા નદીમાં આવ્યા નવા નીર
યાત્રાધામ ચાંદોદ ખાતેથી પસાર થતી નર્મદા નદીમાં આવ્યા નીર
નર્મદા નદીમાં નવા નીર આવતા નાવીકો તેમજ બ્રાહ્મણોમાં ખુશીનો માહોલ
નર્મદા નદીમાં નવા નીર આવતા શ્રદ્ધાળુઓમાં ખુશી
હજારોની સંખ્યામાં નર્મદા સ્નાન કરવા આવે છે શ્રદ્ધાળુઓ
ઉપરવાસમાં વરસાદને લઈને નર્મદા નદીમાં આવ્યા નવા નીર
સરદાર સરોવર ડેમ માં પાણી ની આવક વધતા નર્મદા નદી માં નવા નીર આવ્યા