Breaking News

નર્મદા નદીમાં આવ્યા નવા નીર ઉપરવાસમાં વરસાદને કારણે નર્મદા નદીમાં આવ્યા નવા નીર

 

પત્રકાર : મીત માછી
ડભોઈ

નર્મદા નદીમાં આવ્યા નવા નીર

ઉપરવાસમાં વરસાદને કારણે નર્મદા નદીમાં આવ્યા નવા નીર

યાત્રાધામ ચાંદોદ ખાતેથી પસાર થતી નર્મદા નદીમાં આવ્યા નીર

નર્મદા નદીમાં નવા નીર આવતા નાવીકો તેમજ બ્રાહ્મણોમાં ખુશીનો માહોલ

નર્મદા નદીમાં નવા નીર આવતા શ્રદ્ધાળુઓમાં ખુશી

હજારોની સંખ્યામાં નર્મદા સ્નાન કરવા આવે છે શ્રદ્ધાળુઓ

ઉપરવાસમાં વરસાદને લઈને નર્મદા નદીમાં આવ્યા નવા નીર

સરદાર સરોવર ડેમ માં પાણી ની આવક વધતા નર્મદા નદી માં નવા નીર આવ્યા

Share This News

About Matruraksha

Check Also

સિલોક્ષ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, વડોદરાના સી.એસ.આરના દેવ ફાઉન્ડેશન દ્વારા ITI તરસાલી અને દશરથ ખાતે યુવાનોને યુવા– યુથ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ દ્વારા બેજીક કોમ્પ્યુટર, અંગ્રેજી લેંગવેજ, પર્સનાલિટી ડેવલોપમેન્ટ, ઇન્ટરવ્યુ સ્કીલની ૪ મહિનાની તાલીમ ના સર્ટિફિકેટ આપવાનો કાર્યક્રમ યોજાયો

ગોપાલ ચાવડા પાદરા સિલોક્ષ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, વડોદરાના સી.એસ.આરના દેવ ફાઉન્ડેશન દ્વારા ITI તરસાલી અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *