Breaking News

પાદરા તાલુકાના વાસણારેફ ગામ માં શ્રાવણ સુદ ૧૧ નાં દિવસે કોટેશ્વર મહાદેવ મંદિર નાં પ્રાંગણમાં સત્યનારાયણ ભગવાનની કથા નું આયોજન કરવામાં આવ્યું.

ગોપાલ ચાવડા પાદરા

પાદરા તાલુકાના વાસણારેફ ગામ માં શ્રાવણ સુદ ૧૧ નાં દિવસે કોટેશ્વર મહાદેવ મંદિર નાં પ્રાંગણમાં સત્યનારાયણ ભગવાનની કથા નું આયોજન કરવામાં આવ્યું.

વાસણારેફ ગામ નાં તમામ હિન્દુ ભાઈ બહેનો પુંજા કરી.
ભગવાન સત્ય નારાયણ પાસે પ્રાર્થના કરી કે મેઘરાજા જે વિરામ લીધો તે જલ્દી આવે તેવી પ્રાર્થના કરી અને ગામ માં શાંતિ ભાઈચારો કેળવવાય તેવી પ્રાર્થના કરી..

રિપોર્ટર કિરણ પરમાર પાદરા

Share This News

About Matruraksha

Check Also

સિલોક્ષ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, વડોદરાના સી.એસ.આરના દેવ ફાઉન્ડેશન દ્વારા ITI તરસાલી અને દશરથ ખાતે યુવાનોને યુવા– યુથ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ દ્વારા બેજીક કોમ્પ્યુટર, અંગ્રેજી લેંગવેજ, પર્સનાલિટી ડેવલોપમેન્ટ, ઇન્ટરવ્યુ સ્કીલની ૪ મહિનાની તાલીમ ના સર્ટિફિકેટ આપવાનો કાર્યક્રમ યોજાયો

ગોપાલ ચાવડા પાદરા સિલોક્ષ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, વડોદરાના સી.એસ.આરના દેવ ફાઉન્ડેશન દ્વારા ITI તરસાલી અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *