Breaking News

પાદરામાં વિશ્વ હિન્દુ પરિષદ ભારતીય જનસેવા સંસ્થાન દ્વારા મફત મોતિયા ઓપરેશન શિબીર યોજાયો _____________ દર મહિનાના બીજાં રવિવારે મોગર શંકરા આઈ હોસ્પિટલ ની ટીમ દર્દીઓ ને તપાસી મોગર હોસ્પિટલમાં ઓપરેશન કરી મૂકી જાય છે

પાદરા ગોપાલ ચાવડા

 

પાદરામાં વિશ્વ હિન્દુ પરિષદ ભારતીય જનસેવા સંસ્થાન દ્વારા

મફત મોતિયા ઓપરેશન શિબીર યોજાયો

_____________

દર મહિનાના બીજાં રવિવારે મોગર શંકરા આઈ હોસ્પિટલ ની ટીમ  દર્દીઓ ને તપાસી  મોગર હોસ્પિટલમાં ઓપરેશન કરી મૂકી જાય છે

________________&

પાદરામાં વિશ્વ હિન્દુ પરિષદ ભારતીય જનસેવા સંસ્થાન દ્વારા દર મહિનાના બીજા રવિવારે નિયમીત આઈ કેમ્પ યોજાય છે

જેમાં છેલ્લા બે વર્ષ માં બે હજાર થી વધૂ સફલ ઓપરેશન કરવામાં આવ્યા છે  આ ઑપરેશન મોગર સંકરા આઈ હૉસ્પિટલ દ્વારા ટીમ આવીને દર્દીને  પ્રાથમિક તપાસ કરીને

મોગર લઈ જવામાં આવે છે અને ઑપરેશન કરી પાછા લાવવામાં આવે છે

ત્યારે ભારતીય જન સેવા સંસ્થાન દ્વારા સંપુર્ણ વ્યવસ્થાઓ કરી દર્દીઓ હોસ્પિટલના ડોકટરો સહિત ની ટીમ સંપુર્ણ પ્રાથમિક તપાસ કરી મોગર શંકરા હૉસ્પિટલ માં લઈ જવામાં આવે છે જે ભારતીય જન સેવા સંસ્થાન દ્વારા સંપુર્ણ વ્યવસ્થા કરીને દર્દીઓ અને તેમના સગાઓને પણ ભોજન કરાવીને મોકલાય છે આ યજ્ઞ બે વર્ષ કરતા વઘુ સમય થી ચાલી રહ્યા છે જેમાં બે હજાર કરતાં વધુ સફલ ઑપરેશન કરવામાં આવ્યાં છે

આ શિબીર માં રવિવારે , શંકરાના હિતેન્દ્ર સિંહ મહીડા પ્રવીણ ભાઈ પટેલ શોખડા, પ્રકાશ ભાઈ પટેલ પાટોદ, સુરેશ ભાઈ પટેલ,સુમન ભાઈ ગાંઘી , ગોપાળ ચાવડા , રમેશ ભાઈ રાઠવા, કુસુમ બેન ઘાડગે, વગેરે સેવામાં હાજર રહયાં હતાં

Share This News

About Matruraksha

Check Also

સિલોક્ષ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, વડોદરાના સી.એસ.આરના દેવ ફાઉન્ડેશન દ્વારા ITI તરસાલી અને દશરથ ખાતે યુવાનોને યુવા– યુથ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ દ્વારા બેજીક કોમ્પ્યુટર, અંગ્રેજી લેંગવેજ, પર્સનાલિટી ડેવલોપમેન્ટ, ઇન્ટરવ્યુ સ્કીલની ૪ મહિનાની તાલીમ ના સર્ટિફિકેટ આપવાનો કાર્યક્રમ યોજાયો

ગોપાલ ચાવડા પાદરા સિલોક્ષ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, વડોદરાના સી.એસ.આરના દેવ ફાઉન્ડેશન દ્વારા ITI તરસાલી અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *