Breaking News

સરકારી યોજનાઓ

પાદરા નગર પાલિકા ની સામાન્ય સભા પ્રમુખ મયૂર દવજસિંહ ઝાલાની અદ્યયક્ષતામાં મળી તમામ કામો મંજૂર

પાદરા નગર પાલિકાની સામાન્ય સભા પાલિકા પ્રમુખ મયુર દવજસિંહ ઝાલાના અધ્યક્ષ સ્થાને મળી ======= તમામ એજન્ડા ઉપર અને ચેર ઉપર ના કામો સર્વાનુમતે મંજૂર =========== વોર્ડ 3ના આર એસ પી ના ચૂંટાયેલા મહિલા સભ્ય યે જણાવ્યું કે સફાઈ ના મુદ્દે અધિકારીઓ કર્મચારીઓ અમારું સાંભળતા નથી ,સભા માં રોષ ઠાલવ્યો ===========. …

Read More »

સાંઢા ગામે ધારાસભ્ય જસપાલ સિંહ દ્વાર 5લાખ રૂપિયાના વિકાસ નાં કામો શરુ થયા

પાદરા તાલુકામાં સાંઢા ગામે 5લાખના વિકાસ નાં કામો શરુ થયા, ધારાસભ્ય જસપાલ સિંહ દ્વાર _______________ પાદરા તાલુકાના સાંઢા ગામે ધારાસભ્ય જસપાલ સિંહ દ્વાર અને atvt ગ્રાન્ટ અને તાલુકા નાણાં પંચ મળી કુલ ૫લાખ ની ગ્રાન્ટ માંથી ગામના વરસાદી પાણી નાં નિકાલ માટે બે નાળા નાં કામો ઝોરા વગો અને બાપા …

Read More »

સરસવણી આમળા વચ્ચે નેશનલ હાઇવે દ્વાર બનાવવામાં આવેલ ગરનાળા નીચે મોટા ખાડા નહિ પુરાતા અસંખ્ય વાહનોને નુકશાન પગપાળા જતાં લોકોને પણ મુશ્કેલી લોકો હેરાન હાઇવે ઓથોરિટી શાભળતી નથી

પાદરા તાલુકા નાં સરસવણી થી આમળા વચ્ચે નેશનલ હાઇવે ઓથોરિટી નો 6લેન રોડ આવેલ છે ત્યાં મોટું ગરનાળુ બનાવ્યું છે આગળ નાં ગામોમાં જવા આવવા માટે હવે આ રોડ નું કામ હવે પૂરું થવાની નજીક માં છે જેમા ગરનાળાની નીચે મોટા ખાડા પડેલા છે પાણી ખુબ ભરાય છે આવવા જવાની …

Read More »

કરખડી ગામે સેવાસેતું કાર્યક્ર્મ યોજ્યો , મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો

      ગોપાલ ચાવડા પાદરા તાલુકાના કરખડી ગામે ગુજરાત સરકાર પ્રેરિત સેવા સેતુ કાર્યક્ર્મ યોજ્યો હતો જેમાં સરકારના મોટા ભાગના વિભાગો હાજર રહીને જન હિતના સરકારી કામો નો સ્થળ ઊપર નિકાલ કર્યો હતો મોટી સંખ્યામાં ભાઈયો બહેનો અને બાળકોએ લાભ લો લીધો હતો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ …

Read More »

પાદરા તાલુકાના ઠિકરિયા ની પ્રાથમિક શાળા ની શિક્ષિકા સ્મિતા રાણા ને વડોદરા જિલ્લાનો શ્રેષ્ઠ શિક્ષકનોએવોર્ડ

વડોદરા જિલ્લા ના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પાદરા તાલુકાના ઠિકરિયા મઠ ના શિક્ષિકાશ્રીમતી સ્મિતા બેન રાણા ની પસંદગી કરાઈ ========== પોતાની ફલશ્રુતી પોતાના સિવાય તમામને અર્પણ કરી =============== વડોદરા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ. વડોદરા ખાતે યોજાયો હતો જેમાં રાજ્યના મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી,આપત્તિ વ્યવસ્થાપન, કાયદા અને ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોનો …

Read More »

કેન્દ્રએ રાજ્યોને ટોમેટો ફ્લુ વિશે જાહેર કરી એડવાઈઝરી, જાણો શું છે તેના લક્ષણ અને બચાવ

આ રાજ્યોમાં જોવા મળ્યા કેસ કેરળ બાદ તમિલનાડુ અને કર્ણાટકમાં ટોમેટો ફ્લૂ ફેલાઈ રહ્યો છે. ઓડિશામાં પણ 1-9 વર્ષની વયના 26 બાળકોમાં આ ચેપ જોવા મળ્યો હતો. હાલમાં કેરળ, તમિલનાડુ, હરિયાણા અને ઓડિશામાં ટામેટાના ફ્લૂના કેસ મળી આવ્યા છે, આ સિવાય દેશના અન્ય રાજ્યોમાં આ ચેપ જોવા મળ્યો નથી. તમને …

Read More »

24 August Covid Update : જાણો ગુજરાત, ભારત અને દુનિયામાં શું છે કોરોના અપડેટ

ભારત ના કેટલાક ભાગમાં વાયરસ દવારા બાળકો માં

કુલ મૃત્યુઆંક વધીને 5,27,452 થયો હવે દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,43,68,195 થઈ ગઈ છે. બુધવારની સવારના 8 કલાકે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેરકરવામાં આવેલા આંકડા અનુસાર, કુલ મૃત્યુઆંક વધીને 5,27,452 થઈ ગયો છે. રાષ્ટ્રીય રિકવરી રેટ 98.59 ટકા બુધવારના રોજ નોંધાયેલા મૃત્યુના 36 કેસોમાં ચાર લોકોનો પણ સમાવેશ થાય …

Read More »

અશોક ગહેલોત હશે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ? સોનિયા ગાંધી સાથે મુલાકાતનો શું છે રાજકીય અર્થ?

India oi-Manisha Zinzuwadia | Published: Wednesday, August 24, 2022, 11:19 [IST] નવી દિલ્લીઃ દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ મોટા પરિવર્તન તરફ આગળ વધી રહી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. હવે સમાચાર આવી રહ્યા છે કે સોનિયા ગાંધીએ બેઠક દરમિયાન ગેહલોતને કોંગ્રેસનુ …

Read More »

આપનો દાવો – અમારા ધારાસભ્યોને ભાજપમાં સામેલ થવા માટે આપવામાં આવી 5 કરોડની ઑફર

India oi-Manisha Zinzuwadia | Published: Wednesday, August 24, 2022, 12:07 [IST] નવી દિલ્લીઃ દિલ્લીમાં આમ આદમી પાર્ટી (AAP)એ મંગળવારે ફરી એકવાર ભાજપ પર પોતાની પાર્ટીના ધારાસભ્યોને તોડવાનો આરોપ લગાવ્યો. આ સાથે જ આમ આદમીના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે વીડિયો જાહેર કરીને દાવો કર્યો કે AAPના ધારાસભ્યોએ પાર્ટી છોડવા અને ભાજપમાં જોડાવા …

Read More »

આપની સરકારે પૂરુ કર્યુ વધુ એક વચન, CM માને પંજાબમાં સોંપ્યા 4358 કૉન્સ્ટેબલોને નિમણૂક પત્ર

નવા ભરતી કૉન્સ્ટેબલોને સોંપ્યા નિમણૂક પત્ર મુખ્યમંત્રી ભગવંત સિંહ માને તાજેતરમાં લુધિયાણામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે જાહેરાત કરી હતી કે તેઓ ટૂંક સમયમાં પંજાબ પોલીસના કૉન્સ્ટેબલોને નિમણૂક પત્રો આપશે. ત્યાર બાદ હવે મુખ્યપ્રધાન ભગવંત માને નવા ભરતી થયેલા કૉન્સ્ટેબલોને નિમણૂક પત્રો આપ્યા છે. તેમણે કૉન્સ્ટેબલોને પણ સંબોધ્યા હતા. તેમણે કૉન્સ્ટેબલોને …

Read More »