. ગોપાલ ચાવડા પાદરા પાદરા તાલુકાનાં મહીસાગર નદી કિનારે આવેલ ગામ એટલે જાસપુર જે વાઘેલા રાજપૂત વંશ ના રજવાડાનું ભાયાત ગામ મૂળ ભાદરવા સ્ટેટનુ આ એક વખત નુ સમૃદ્ધ નગર કહેવાતું હતું જે જુનું નગર મહીસાગર નદીના કાંઠે વસેલું હતું જે કિલ્લા સાથે નિર્માણ પામેલ જે ખંડેર કિલ્લો આજે પણ …
Read More »વડતાલ વાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજનો ૨૦૦માં પાટોત્સવ મહોત્સવ અંતર્ગત ભાવિ આચાર્ય પ. પૂ. નૃગેન્દ્ર પ્રસાદ મહારાજજી ની પ્રેરણાથી આતરરાષ્ટ્રીય રક્તદાન શિબિર ના ભાગરૂપે પાદરા ખાતે ભવ્ય રક્તદાન શિબિર નું ભાવિ આચાર્ય પ પૂ નૃગેન્દ્રપ્રસાદ મહારાજ ની પ્રેરણાથી કરાયું..
ગોપાલ ચાવડા પાદરા વડતાલ વાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજનો ૨૦૦માં પાટોત્સવ મહોત્સવ અંતર્ગત ભાવિ આચાર્ય પ પૂ નૃગેન્દ્ર પ્રસાદ મહારાજજી ની પ્રેરણાથી આંતરરાષટ્રીય રક્તદાન શિબિર ના ભાગરૂપે પાદરા ખાતે ભવ્ય રક્તદાન શિબિર નું આયોજન કરાયું.. વડતાલ વાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજનો 200મો પાટોત્સવ તેમજ વડતાલ દેશ …
Read More »પાદરા નગરપાલિકા દ્વારા વર્ષોથી બાકી પડતા કરવેરા વસુલાત માટે કડક હાથે પગલાં લેવાનું શરૂ કર્યું ________ બે કરોડ, બાર લાખ, ઓગંતિશ હજાર કરવેરા બાકી _એક હજાર મિલકત ધારકોને નોટીશ ફટકારી _____૨૭૦પાણીના જોડાણ કાપ્યા _૨૧૦મિલકતોના જપ્તી વોરંટ બજાવ્યા _૩૭મિલકતોને શીલ મારી _ ૩૪ને બોજા ની નોટિસ આપી
ગોપાલ ચાવડા પાદરા પાદરા નગરપાલિકા દ્વારા વર્ષોથી બાકી પડતા કરવેરા વસુલાત માટે કડક હાથે પગલાં લેવાનું શરૂ કર્યું ________ બે કરોડ, બાર લાખ, ઓગંતિશ હજાર કરવેરા બાકી _________ એક હજાર મિલકત ધારકોનેનોટીશ ફટકારી _____૨૭૦પાણીના જોડાણ કાપ્યા _______ ૨૧૦મિલકતોના જપ્તી વોરંટ બજાવ્યા _______ ૩૭મિલકતોને શીલ મારી,૩૪ ને બોજા ની નોટિસ આપી …
Read More »પાદરા તાલુકાના સાંઢા ગામમાંથી સતત ૧૧ વર્ષથી અવિરત ચાલતો સંઘ પુનમ દિવસે રાજપીપલા ખાતે હરસિધ્ધિ માતાજીના મંદિરે પહોંચ્યો જેમાં આશરે બસો જેટલા ભાવિભકતોએ હરસિધ્ધિ માતાજીના મંદિરના ઘુમ્મટ પર શ્રધ્ધાભેર ધજારોહણ કયું હતું .
. પાદરા ગોપાલ ચાવડા સાઢા,, હસમુખ પરમાર પાદરા તાલુકાના સાંઢા ગામમાંથી સતત ૧૧ વર્ષથી અવિરત ચાલતો સંઘ પુનમ દિવસે રાજપીપલા ખાતે હરસિધ્ધિ માતાજીના મંદિરે પહોંચ્યો જેમાં આશરે બસો જેટલા ભાવિભકતોએ હરસિધ્ધિ માતાજીના મંદિરના ઘુમ્મટ પર શ્રધ્ધાભેર ધજારોહણ કયું હતું . સાંઢા ગામમાંથી હરસિધ્ધિ માતાજીના માઇભક્તોનો સંઘ દર વર્ષે ૨૨ ફેબ્રુઆરીના …
Read More »પાદરામાં ગેર કાયદેસર દબાણોની ભરમાર કોમ્પલેક્ષની આગળ જ ગેરકાયદેસર સરકારી જમીન ઉપર પથારા લારીઓ તેમજ દુકાનો ખડકી દેતા કોમ્પલેક્ષના લોકો મુશ્કેલીમાં પાદરા નગરપાલિકા 50 રૂપિયાની પાવતી આપતા લારી પથારા ગલ્લા દુકાનો વાળા કાયમી દસ્તાવેજ સમજી અને કરી રહેલ છે દાદાગીરી
પાદરા ગોપાલ ચાવડા પાદરામાં ગેર કાયદેસર દબાણોની ભરમાર કોમ્પલેક્ષની આગળ જ ગેરકાયદેસર સરકારી જમીન ઉપર પથારા લારીઓ તેમજ દુકાનો ખડકી દેતા કોમ્પલેક્ષના લોકો મુશ્કેલીમાં પાદરા નગરપાલિકા 50 રૂપિયાની પાવતી આપતા લારી પથારા ગલ્લા દુકાનો વાળા કાયમી દસ્તાવેજ સમજી અને કરી રહેલ છે દાદાગીરી પાદરા ના પ્રવેશદ્વાર ગોવિંદપુરા નાકા …
Read More »epson l805 printer driver download for windows 10 64-bit ✓ Get Your Printer Connected Effortlessly!
Epson L805 printer driver download for Windows 10 64-bit ensures smooth communication between your printer and PC. ✓ Enjoy wireless setup, firmware updates, and maintenance tasks effortlessly!
Read More »igi 2 download for pc windows 11 ✓ Get IGI 2: Covert Strike Now!
igi 2 download for pc windows 11 - Experience tactical gameplay in IGI 2: Covert Strike, a thrilling first-person shooter with ✓ stealth missions and ★ action-packed scenarios. Download now!
Read More »ivms 4200 download for windows ✓ Manage Your Surveillance Systems Easily
ivms 4200 download for windows - Manage and monitor your Hikvision surveillance systems with ease. ✓ Enjoy live video, access control, and analytics today!
Read More »પાદરામાં દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો માટે સાધન સહાય રજીસ્ટર કેમ્પ નું આયોજન ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું
ગોપાલ ચાવડા પાદરા પાદરામાં દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો માટે સાધન સહાય રજીસ્ટર કેમ્પ નું આયોજન ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું પાદરામાં મંગળવારના રોજ પ્રમુખસ્વામી હોલમાં ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ દ્વારા ઝાલા દ્વારા દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો માટે સાધન સહાયનો રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન દ્વારા છેલ્લા ઘણા …
Read More »પાદરામાં વિશ્વ હિન્દુ પરિષદ ભારતીય જનસેવા સંસ્થાન દ્વારા મફત મોતિયા ઓપરેશન શિબીર યોજાયો _____________ દર મહિનાના બીજાં રવિવારે મોગર શંકરા આઈ હોસ્પિટલ ની ટીમ દર્દીઓ ને તપાસી મોગર હોસ્પિટલમાં ઓપરેશન કરી મૂકી જાય છે
પાદરા ગોપાલ ચાવડા પાદરામાં વિશ્વ હિન્દુ પરિષદ ભારતીય જનસેવા સંસ્થાન દ્વારા મફત મોતિયા ઓપરેશન શિબીર યોજાયો _____________ દર મહિનાના બીજાં રવિવારે મોગર શંકરા આઈ હોસ્પિટલ ની ટીમ દર્દીઓ ને તપાસી મોગર હોસ્પિટલમાં ઓપરેશન કરી મૂકી જાય છે ________________& પાદરામાં વિશ્વ હિન્દુ પરિષદ ભારતીય જનસેવા સંસ્થાન દ્વારા દર મહિનાના બીજા …
Read More »