Breaking News

રાષ્ટ્ર હિન્દુ સંસ્કૃતિ

પાદરા પંથકમાં આસો નવરાત્રી નો ભક્તિ ભાવ અને શ્રદ્ધાપૂર્વક થયેલો પ્રારંભ

  પાદરા ગોપાલ ચાવડા પાદરા પંથકમાં આસો નવરાત્રી નો ભક્તિ ભાવ અને શ્રદ્ધાપૂર્વક થયેલો પ્રારંભ ,પાદરા શહેર તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારોમાં માઇ મંદિરોમાં માતાજીના મંદિરોમાં સુંદર શણગાર સહિત મંદિરોના રંગ રોગાન સાથે તળામાર તૈયારીઓ બાદ આજે પ્રથમ નવરાત્રી એ ઘટ સ્થાપન કરી માય મંદિરમાં માતાજીના ભવ્ય શૃંગાર નાં દર્શન માટે …

Read More »

પાદરામાં બ્રહ્મો સમાજ દ્વારા રક્ષા બંધન નાં પર્વે યજ્ઞોપવિત સંસ્કાર કાર્યક્ર્મ યોજાયો

ગોપાલ ચાવડા પાદરા પાદરામાં બ્રહ્મો સમાજ દ્વારા રક્ષા બંધન નાં પર્વે યજ્ઞોપવિત સંસ્કાર કાર્યક્ર્મ યોજાયો ___ શ્રાવણ પૂર્ણિમા નાં પવિત્ર દિવશે યુગો થી હિન્દુઓ જેમાં યગ્નોપવિત સંસ્કાર મેળવ્યા પછી દ્વીજ થાય છે પાદરામાં બ્રાહ્મણ સમાજ ના સભ્યો દર વર્ષે અચલેસ્વર મહાદેવ વાડીમાં વિદ્વાન બ્રાહ્મણ દ્વારા યજ્ઞોપવિત ધારણ નો કાર્યક્ર્મ યોજાયો …

Read More »

પાદરામાં પુરુષોત્તમ અધિક શ્રાવણ માસ ના પૂર્ણાહુતિ એ શ્રી સંતરામ મંદિરે ગુરુ 56 ભોગ મનોરથ ઉજવાયો.

  ગોપાલ ચાવડા પાદરા પાદરામાં પુરુષોત્તમ અધિક શ્રાવણ માસ ના પૂર્ણાહુતિ એ શ્રી સંતરામ મંદિરે ગુરુ 56 ભોગ મનોરથ ઉજવાયો. ===== હિન્દુ પંચાંગ પ્રમાણે દર ત્રણ વર્ષે અધિકમાસ આવતો હોય છે. ત્યારે બ્રહ્મલીન મહંત શ્રી પરમ પૂજ્ય શ્રી માધવદાસજી મહારાજ દ્વારા ગુરુ 56 ભોગ નું આયોજન કરવામાં આવતું હતું. તે …

Read More »

સમગ્ર હિન્દુ ધર્મનું ભારત દેશ ની બહાર સર્વ પ્રથમ શિખરબદ્ધ મંદિર ,બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ના કરકમળો દ્વારા પ્રતિષ્ઠિત નીસડન લંડન નું બી એ પી એસ શ્રી સ્વામિનારાયણ મંદિર.

ગોપાલ ચાવડા પાદરા સમગ્ર હિન્દુ ધર્મનું ભારત દેશ ની બહાર સર્વ પ્રથમ શિખરબદ્ધ મંદિર ,બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ના કરકમળો દ્વારા પ્રતિષ્ઠિત નીસડન લંડન નું બી એ પી એસ શ્રી સ્વામિનારાયણ મંદિર. તારીખ ૨૦ ઓગસ્ટ ૧૯૯૫ ના રોજ પ્રતિષ્ઠિત આ મંદિર ના આજે અઠયાવીસમા પાટોત્સવ નિમિત્તે આજે તે મંદિર …

Read More »

વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, માતૃ શકિત પાદરા પ્રખંડ ગ્રામ્ય ની વ્યાપક બેઠક યોજાઇ ============= 500થી વધૂ કાર્યકર્તાએ ભાઈઓ, બહેનો અને યુવાનો હાજર રહ્યા

ગોપાલ ચાવડા ======= વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, માતૃ શકિત પાદરા પ્રખંડ ગ્રામ્ય ની વ્યાપક બેઠક યોજાઇ ============= 500થી વધૂ કાર્યકર્તાએ ભાઈઓ, બહેનો અને યુવાનો હાજર રહ્યા =========== રામજન્મ ભૂમિ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં પાદરા મહિસાગર નદીનું પવિત્ર જળ વાજતે ગાજતે મોકલાશે ============= દેશ ભરમાં નીકળનાર બજરંગ દળ ની. શૌર્ય યાત્રા …

Read More »

એકલ આરોગ્ય યોજનાનો અખિલ ભારતીય પ્રશિક્ષણ વર્ગ નો પ્રારંભ

ગોપાલ ચાવડા પાદરા એકલ આરોગ્ય યોજનાનો અખિલ ભારતીય પ્રશિક્ષણ વર્ગ  નો પ્રારંભ ___________ વડોદરા તાલુકાના ચાપડ ગામે મેડિટેશન આશ્રમમાં એકલ આરોગ્ય યોજનાના સમર્પિત કાર્યકર્તાઓ દેશભરના 17 પ્રાંત ના 17 થી વધુ કાર્યકર્તાઓનો 45 દિવસનો ક્ષમતા વિકાસ વર્ગનું ઉદઘાટન પ્રખર વક્તા, વિદ્વાન કથાકાર યોગ ધ્યાન પ્રણેતા પ પૂ. ડૉ. હરેશ્વરીદેવિજી ના …

Read More »

પાદરામાં કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા આયોજિત સતત સાતમા વર્ષે ગૌરીવ્રત ડ્રાય ફુટ ઉપહાર વિતરણ વર્ષ 2023 નો કાર્યક્રમ યોજાયો

પાદરા ગોપાલ ચાવડા   પાદરામાં   કાછિયા પટેલ પ્રગતિ મંડળ દ્વારા આયોજિત સતત સાતમા વર્ષે ગૌરીવ્રત   ડ્રાય ફુટ ઉપહાર વિતરણ વર્ષ 2023 નો કાર્યક્રમ યોજાયો ============= પાદરા કાછિયા પ્રગતિ મંડળ નાં પ્રમુખ કાલિદાસ ગાંધી ની આગેવાનીમાં સતત 7માં વર્ષ કાર્યક્ર્મ યોજાયો ============= મોટી સંખ્યામા કુંવારિકાઓ હાજર રહ્યા =============== પાદરા સંતરામ મંદિર …

Read More »

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અટલાદરા BAPS સ્વામિનારાયણ મંદીર અને ચાણસદ નારાયણ સરોવર ખાતે યોગ નાં કાર્યક્રમો યોજાયા

ગોપાલ ચાવડા પાદરા     આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અટલાદરા BAPS સ્વામિનારાયણ મંદીર અને ચાણસદ નારાયણ સરોવર ખાતે યોગ નાં કાર્યક્રમો યોજાયા ર તીય સનાતન ધર્મ એ સમગ્ર વિશ્વને અનેકવિધ પ્રદાનો સહસ્ત્રાબદીઓ પહેલા કરેલા છે તે પૈકીનો એક એવું મહર્ષિ પતંજલિએ સમગ્ર માનવ જાત ને તન અને મનની સ્વાસ્થ્યની જાળવણી …

Read More »

વિશ્વ હિન્દુ પરિષદ અખિલ ભારતીય સેવા બેઠક શિરિયાપાલી, આશ્રમ, ઝાસુગુડા,ઉડીશા ખાતે ,17,18 જૂન યોજાઇ

        ગોપાલ ચાવડા, ઓરિશા, ઝાહારશુગુડ વિશ્વ હિન્દુ પરિષદ અખિલ ભારતીય સેવા બેઠક શિરિયાપાલી, આશ્રમ, ઝાસુગુડા,ઉડીશા ખાતે ,17,18 જૂન યોજાઇ ______________ ભારત નાં તમામ પ્રાંતોના સેવા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા _____________ તમામ પ્રતિનિધિઓનું ભવ્ય સ્વાગત કરી આવકારવામાં આવ્યા ___________ વિશ્વ હિન્દુ પરિષદ ની સેવા વિભાગની કેન્દ્રીય બેઠક ઓરિસા નાં …

Read More »