Breaking News

ધાર્મિક

પાદરાના રણું તુળજા ભવાની અને અંબાજી મંદિરે ગાયકવાડ સરકાર દ્વાર કિમતી આભૂષણ નો ચડાવો

      પાદરા, ગોપાલ ચાવડા પાદરા ના રણુ ગામે પ્રાચીન તુળજા ભવાની માતા યે આઠમે મેળો ભરાયો _____________________________ પાદરાના અંબાજી મંદિર. અને  રનું તુળજા ભવાની મંદિરે ગાયકવાડ મહારાજા મલ્હારરાવ ગાયકવાડ દવારા કિમતી આભૂષણો નો સણગાર કરાય છે ________________________ આસો નવરાત્રિ માં જગત જનની આદ્યશકિત નો આઠમું નવરાત્રિ છે જેનો …

Read More »

પાદરા પંથકમાં માઈ મંદિરોમાં શ્રધ્ધા ભક્તિ સાથે નવરાત્રિ નો પ્રારંભ

  ગોપાલ ચાવડા પાદરા પંથકમાં શ્રદ્ધા ભક્તિ સાથે માઈ મંદિરોમાં નવરાત્રીનો પ્રારંભ _________________________________________ પાદરા શહેર તાલુકામાં  શારદીય નવરાત્રિ નો શ્રધ્ધા ભક્તિ સાથે માઈ મંદિરોમાં પ્રારંભ થયો છે મંદિરોને સુંદર રોશની કરવામા આવી છે મંદિરોને સુશોભન કરવામા આવ્યું છે મુખ્ય કાર્યક્રમ તુળજા ભવાની મંદિર રનું ખાતે પ્રથમ દિવસે ઘટસ્થાપન કરીને પૂજા …

Read More »

પાદરામાં અંગારિકા ચોથે ગણેશ યાગ યોજાયો

  પાદરા ,ગોપાલ ચાવડા પાદરામાં મંગળવારે અંગારીકા ચોથ હોય ઝંડા બજાર માં આવેલ રિદ્ધિ સિદ્ધિ જમણી સૂંઢ નાં ગણપતિ સિદ્ધિવિનાયક મંદિરે વહેલી સવાર થીજ ભક્તો ગણપતિ દાદાની દર્શન માટે ઉમટ્યા હતા અને બપોરે ગણેશ હોમાત્મક યાગ યોજાયો હતો જેમા શ્રી રંગ પાવડિયો મંદિર નાં ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, ટ્રસ્ટી રાજુ જોશી, ભરત …

Read More »

સાધી ગામે જલ ઝૂલની એકાદશી એ ભગવાનને તળાવ માં નાવડી બનાવીને તેમાં ઝુલાવ્યા

ભાદરવા સુદ અગિયારસ ના પવિત્ર દિવસે સાધી ગામના ત્રિકમજી મંદિર અને સ્વામિનારાયણ ના ભગવાન લાલજીને ગામના સુંદર તળાવમાં નાવડી બનાવીને તેમાં ઝુલવ્યા હતા અને ત્યારબાદ બહાર લાવીને સ્નાન કરાવીને શણગારેલી પાલખી માં બિરાજમાન કરાવી વાજતે ગાજતે બન્ને લાલજીને સમગ્ર ગામમાં યાત્રા કાઢવામાં આવી હતી આ પ્રસંગે સ્વામી નારાયાન ના સંતો …

Read More »

ચાણસદ ખાતે Baps સ્વામી નારાયણ સંસ્થા દ્વારા4 પૂ પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ નાં ઉપલક્ષમાં સંત સંમેલન યોજાયું

પાદરા તાલુકાના ચાણસદ ખાતે Baps સ્વામી નારાયણ સંસ્થા દ્વારા પૂ પ્રમુખ સ્વામી મહારાજ ની જન્મશતાબ્દી મહોત્સવ ને ઉપલક્ષમાં લઇને સંત સંમેલન નું આયોજન કરવામા આવ્યું હતું આ સંત સંમેલનમાં હિંદુ ધર્મના વિવિધ સંપ્રદાય નાં પૂ સંતો તથા પંથોના પ્રતિનિધિઓ શીખ પંથના , પારસી ધર્મના પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતા હજારો વર્ષ …

Read More »

કેન્દ્રએ રાજ્યોને ટોમેટો ફ્લુ વિશે જાહેર કરી એડવાઈઝરી, જાણો શું છે તેના લક્ષણ અને બચાવ

આ રાજ્યોમાં જોવા મળ્યા કેસ કેરળ બાદ તમિલનાડુ અને કર્ણાટકમાં ટોમેટો ફ્લૂ ફેલાઈ રહ્યો છે. ઓડિશામાં પણ 1-9 વર્ષની વયના 26 બાળકોમાં આ ચેપ જોવા મળ્યો હતો. હાલમાં કેરળ, તમિલનાડુ, હરિયાણા અને ઓડિશામાં ટામેટાના ફ્લૂના કેસ મળી આવ્યા છે, આ સિવાય દેશના અન્ય રાજ્યોમાં આ ચેપ જોવા મળ્યો નથી. તમને …

Read More »

24 August Covid Update : જાણો ગુજરાત, ભારત અને દુનિયામાં શું છે કોરોના અપડેટ

ભારત ના કેટલાક ભાગમાં વાયરસ દવારા બાળકો માં

કુલ મૃત્યુઆંક વધીને 5,27,452 થયો હવે દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,43,68,195 થઈ ગઈ છે. બુધવારની સવારના 8 કલાકે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેરકરવામાં આવેલા આંકડા અનુસાર, કુલ મૃત્યુઆંક વધીને 5,27,452 થઈ ગયો છે. રાષ્ટ્રીય રિકવરી રેટ 98.59 ટકા બુધવારના રોજ નોંધાયેલા મૃત્યુના 36 કેસોમાં ચાર લોકોનો પણ સમાવેશ થાય …

Read More »

અશોક ગહેલોત હશે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ? સોનિયા ગાંધી સાથે મુલાકાતનો શું છે રાજકીય અર્થ?

India oi-Manisha Zinzuwadia | Published: Wednesday, August 24, 2022, 11:19 [IST] નવી દિલ્લીઃ દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ મોટા પરિવર્તન તરફ આગળ વધી રહી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. હવે સમાચાર આવી રહ્યા છે કે સોનિયા ગાંધીએ બેઠક દરમિયાન ગેહલોતને કોંગ્રેસનુ …

Read More »

આપનો દાવો – અમારા ધારાસભ્યોને ભાજપમાં સામેલ થવા માટે આપવામાં આવી 5 કરોડની ઑફર

India oi-Manisha Zinzuwadia | Published: Wednesday, August 24, 2022, 12:07 [IST] નવી દિલ્લીઃ દિલ્લીમાં આમ આદમી પાર્ટી (AAP)એ મંગળવારે ફરી એકવાર ભાજપ પર પોતાની પાર્ટીના ધારાસભ્યોને તોડવાનો આરોપ લગાવ્યો. આ સાથે જ આમ આદમીના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે વીડિયો જાહેર કરીને દાવો કર્યો કે AAPના ધારાસભ્યોએ પાર્ટી છોડવા અને ભાજપમાં જોડાવા …

Read More »

આપની સરકારે પૂરુ કર્યુ વધુ એક વચન, CM માને પંજાબમાં સોંપ્યા 4358 કૉન્સ્ટેબલોને નિમણૂક પત્ર

નવા ભરતી કૉન્સ્ટેબલોને સોંપ્યા નિમણૂક પત્ર મુખ્યમંત્રી ભગવંત સિંહ માને તાજેતરમાં લુધિયાણામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે જાહેરાત કરી હતી કે તેઓ ટૂંક સમયમાં પંજાબ પોલીસના કૉન્સ્ટેબલોને નિમણૂક પત્રો આપશે. ત્યાર બાદ હવે મુખ્યપ્રધાન ભગવંત માને નવા ભરતી થયેલા કૉન્સ્ટેબલોને નિમણૂક પત્રો આપ્યા છે. તેમણે કૉન્સ્ટેબલોને પણ સંબોધ્યા હતા. તેમણે કૉન્સ્ટેબલોને …

Read More »