Breaking News

Uncategorized

વિશ્વ હિન્દુ પરિષદ અખિલ ભારતીય સેવા બેઠક શિરિયાપાલી, આશ્રમ, ઝાસુગુડા,ઉડીશા ખાતે ,17,18 જૂન યોજાઇ

        ગોપાલ ચાવડા, ઓરિશા, ઝાહારશુગુડ વિશ્વ હિન્દુ પરિષદ અખિલ ભારતીય સેવા બેઠક શિરિયાપાલી, આશ્રમ, ઝાસુગુડા,ઉડીશા ખાતે ,17,18 જૂન યોજાઇ ______________ ભારત નાં તમામ પ્રાંતોના સેવા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા _____________ તમામ પ્રતિનિધિઓનું ભવ્ય સ્વાગત કરી આવકારવામાં આવ્યા ___________ વિશ્વ હિન્દુ પરિષદ ની સેવા વિભાગની કેન્દ્રીય બેઠક ઓરિસા નાં …

Read More »

પાદરામાં મુસ્લિમ યુવકે હિન્દુ નામ ધારણ કરી હિન્દુ યુવતીને ફસાવી દુષ્કર્મ કર્યું , યુવક ની ધરપકડ

      પાદરા , ગોપાલ ચાવડા પાદરા માં મુસ્લિમ પરણિત યુવક સાહિલ વ્હોરાએ વિકી નામ ધારણ કરી હિન્દૂ સગીરા ને ફસાવી વારંવાર દુષ્કર્મ આચરતા, ફરી એકવાર પાદરા નગર માં લવ જેહાદ નો કિસ્સો પ્રકાશ માં આવ્યો, સગીરા ની ફરિયાદ ના આધારે પોલીસે દુસકર્મ આચારના વિધાર્મી યુવાન સામે કાર્યવાહી હાથ …

Read More »

પાદરા માં રખડતા ઢોર નો આતંક વૃદ્ધ મહિલા ને ગાયે શિંગડે ચડાવી ઈજા ગ્રસ્ત મહિલા નું સારવાર દરમ્યાન મોત

ગોપાલ ચાવડા પાદરા     પાદરા માં રખડતા ઢોર નો આતંક   વૃદ્ધ મહિલા ને ગાયે શિંગડે ચડાવી   ઈજા ગ્રસ્ત મહિલા નું સારવાર દરમ્યાન મોત   પાદરા નગર માં ઠેર ઠેર ગાયો ના ઝુંડ   રખડતા ઢોર ને લઈ નગરજનો પરેશાન   રખડતા ઢોર ને પકડી પાંજરાપોળ ખસેડવા માંગ …

Read More »

પાદરા તાલુકા ની વીજ કંપનીઓ નાં કર્મચારીઓ નું ચાલુ વાવાઝોડામાં ફરજ નિષ્ઠા , જાન ના જોખમે સમારકામ ________________

પાદરા ગોપાલ ચાવડા   પાદરા , મુવાલ પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડતાં ભારે નૂકશાન _________________ વીજ કંપનીઓના અનેક વીજ પોલ ધરાશાઈ, લાઈનો , વાયરો નો ખુડદો _______________ પાદરા તાલુકાના વીજ કંપનીઓ નાં કર્મચારીઓ નું  ચાલુ વાવાઝોડામાં ફરજ નિષ્ઠા , જાન ના જોખમે સમારકામ ________________ હવામાન ખાતાની આગાહી પ્રમાણે ૫  …

Read More »

વડોદરામાં બાગેશ્વર ધામ સરકાર પંડિત હિન્દુત્વ નિષ્ઠ ધીરેન્દ્ર શાસ્ત્રીજી ની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

પાદરા ગોપાલ ચાવડા વડોદરામાં બાગેશ્વર ધામ સરકાર પંડિત હિન્દુત્વ નિષ્ઠ ધીરેન્દ્ર શાસ્ત્રીજી ની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ ____________& રાત્રે ભવ્ય દિવ્ય દરબાર યોજાશે _______________& લવ જેહાદ , હિન્દુ રાષ્ટ્ર ની કલ્પના , દેશ માં ગદ્દારો, ની જગ્યા નથી પત્રકારો સમક્ષ મૂકી વાતો _______________ પ્રસિદ્ઘ બાગેશ્વર હનુમાન ભક્ત, રાષ્ટ્ર ભકત, હિન્દુત્વનિષ્ઠ ધીરેન્દ્ર …

Read More »

પાદરા ના લતીપુરા રોડ ઉપર આવેલ શનિદેવ મંદિરે શનિ જયંતિ નિમિત્તે શનિ જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી.

પાદરા ગોપાલ ચાવડા પાદરા ના લતીપુરા રોડ ઉપર આવેલ શનિદેવ મંદિરે શનિ જયંતિ નિમિત્તે શનિ જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી.   પાદરા લતીપુરા રોડ ઉપર આવેલ મનોકામના સિદ્ધ હનુમાનજી મંદિરના પટાંગણમાં શનિદેવમાં ભગવાનના બિરાજમાન છે. સતત બીજા વર્ષે શનિજન્મોત્સવની ઉજવણી નિમિત્તે સવારથી ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં …

Read More »

પાદરામાં ઉર્જા વિકાસ નિગમ પાદરાના દ્વાર પર આવેલી જાણીતી જગદીશ દૂધાલય સહિત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાંચથી વધુ જગ્યા ઉપર લાખો રૂપિયાની વીજચોરી ઝડપાઈ ઓફ

ગોપાલ ચાવડા પાદરા પાદરામાં ઉર્જા વિકાસ નિગમ પાદરાના દ્વાર પર આવેલી જાણીતી જગદીશ દૂધાલય સહિત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાંચથી વધુ જગ્યા ઉપર લાખો રૂપિયાની વીજચોરી ઝડપા     પાદરામાં આજે ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ ની એમજીવીસીએલની વિજિલન્સ ટીમો દ્વારા દરોડા કરવામાં આવ્યા હતા મળતી વિગતો અનુસાર 13 જેટલી ટીમોનો …

Read More »

ચાણસદ ખાતે બ્રહ્મલીન પૂ પ્રમુખ સ્વામી મહારાજના પ્રસાદીના નારાયણ સરોવર નું લોકાર્પણ અને મહાઆરતી મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ નાં હસતે મહા આરતી કરિને ઉદઘાટન કરવામાં આવ્યુ

ગોપાલ ચાવડા પાદરા  વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજ ના જન્મ સ્થાન ચાણસદ ગામે પ્રવાશન વિભાગ અને બી.એ.પી.એસ સંસ્થા ના સંયુક્ત પ્રયાસ થી નિમાર્ણ થયેલ નારાયણ સરોવર નું રાજ્ય ના મુખ્યમંત્રી ના હસ્તે લોકાર્પણ કરાયું, અગ્રણી સંતો સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા, વિવિધ સ્થળો ની મુલાકાત સાથે જન્મ સ્થાને આરતી નો …

Read More »

પાદરા ના વડુ ગામમાં 150 જેટલા દબાણોનો સફાયો બોલાવવામાં આવ્યો

પાદરા ગોપાલ ચાવડા ________________ પાદરા ના વડુ ગામમાં 150 જેટલા દબાણોનો સફાયો બોલાવવામાં આવ્યો _________ પાદરા મામલતદાર દ્રારા પોલિશ કાફલો ગોઠવ્યો કોઈ અનિચ્છનિય ઘટના નહિ __________________ પાદરા ના વડુ ગામમાં પ્રવેશ દ્વાર પર આવેલ 150 થી વધુ ગેરકાયદેસર દબાણ ઉપર સપાટો બોલાવવામાં આવ્યો છે વડુ ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય લેતા …

Read More »

દેશના પૂર્વ વડાપ્રધાન મા.અટલબિહારી વાજપેયી નો ૯૮મો જન્મ દિવસ પાદરા ભાજપે સુશાસન,સેવા દિન તરિકે ઉજવ્યો

ગોપાલ ચાવડા પાદરા __________ દેશના પૂર્વ વડાપ્રધાન મા.અટલબિહારી વાજપેયી નો ૯૮મો જન્મ દિવસ પાદરા ભાજપે સુશાસન,સેવા દિન તરિકે ઉજવ્યો __________ ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા ની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ બહેનો સહિત ઉપસ્થિત રહ્યા _________________ દેશ માં ભાજપના પ્રથમ વડાપ્રધાન તરિકે સ્વ અટલબિહારી વાજપેયીનો જન્મ દિવસ ૨૫ ડિસેમ્બર સેવા દિન તરિકે …

Read More »