ગોપાલ ચાવડા _____________ પાદરા ABVP દ્વારા દીપોત્સવ_ ૨૦૨૨, સેવા સ્ટુડન્ટ અંતર્ગત દિવાળીના તહેવાર માં સેવા વસ્તીમાં કપડાં અને મીઠાઈ નું વિતરણ કરવામાં આવ્યું _______________ પાદરા માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા દિવાળીના તહેવારોમાં સેવાના ભાવ સાથે પાદરાની સમિતિ દ્વારા રવિવાર કાલી ચૌદસ ના રોજ સેવા વસ્તી ધરાવતા વિવિધ વિસ્તારોમાં કપડાં …
Read More »પાદરામાં ગુજરાત સરકાર દ્વારા આયુષ્યમાનભારત કાર્ડ વડાપ્રધાન નરેન્દ્રમોદી દ્વારા અર્પણ કરાયા પાદરામાં ઓનલાઇન કાર્યક્રમ નિહાળવા અને નોધની કરાવવા લોકો ઉમટ્યા ૨૦૦કાર્ડ વિતરણ કરાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વાર આયુષ્યમાન કાર્ડ નું થયેલું લોન્ચિંગ ______&________ પાદરામાં ગ્રામ્ય વિસ્તારના નાગરિકોની હાજરીમાં આયુષ્યમાન કાર્ડ ની નોંધણી અને વિતરણ શરુ કરાયું , મોટી સંખ્યા માં ગ્રામીણ મહિલાઓ અને પુરુષો હાજર રહયા ________________ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા યે વર્ચ્યુઅલ ગુજરાતના લોકોને સંબોધ્યા હતા …
Read More »પાદરા તાલુકા રાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘ નો વિજયાદશમી ઉત્સવ વડુ ગામે યોજાયો
વડુ ખાતે રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ દ્વાર વિજયાદશમી ઉત્સવ ઉજવાયો _______________ મોટી સંખ્યામા ગ્રામ્ય વિસ્તાર અને વડુ નાં સ્વયંમ સેવક હાજર રહયા _______________ પાદરા તાલુકા નો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નો વિજયાદશમી નો ઉત્સવ વડુ ખાતે યોજાયો હતો જેમાં હરસિદ્ધિ માતાના મંદિર નાં પ્રાંગણમાં રવિવારે સાંજે ૫ કલાકે મોટી સંખ્યામા ગ્રામ્ય …
Read More »પાદરાના રણું તુળજા ભવાની અને અંબાજી મંદિરે ગાયકવાડ સરકાર દ્વાર કિમતી આભૂષણ નો ચડાવો
પાદરા, ગોપાલ ચાવડા પાદરા ના રણુ ગામે પ્રાચીન તુળજા ભવાની માતા યે આઠમે મેળો ભરાયો _____________________________ પાદરાના અંબાજી મંદિર. અને રનું તુળજા ભવાની મંદિરે ગાયકવાડ મહારાજા મલ્હારરાવ ગાયકવાડ દવારા કિમતી આભૂષણો નો સણગાર કરાય છે ________________________ આસો નવરાત્રિ માં જગત જનની આદ્યશકિત નો આઠમું નવરાત્રિ છે જેનો …
Read More »પાદરાના મુજપુર મહીસાગર નદીએ 391મીટરની ચુંદડી ચ્ઢાવી
ગોપાલ ચાવડા પાદરા તાલુકાના મુજપૂર્ નાં આથમનાંપરા પાશેથી પસાર થતાં મહીસાગર નદીને 391મીટરની ચુંદડી ઓઢાડવાઆવીહતી_______________________________ રાજકીય અને સામાજિક લોકો મોટી સંખ્યામાં હાજર રહી ને પૂજામાં ભાગ લીધો હતો _________________________________________ પાદરા તાલુકામાં થી મહીસાગર માતા નદી સ્વરૂપે પસાર થાય છે તેવી શ્રદ્ધા સેકડો વર્ષો થી ચાલી આવે છે તેના આધારે અનેક …
Read More »પાદરામાં નવરાત્રિ માં શેરી ગરબા ની બોલબાલા હવે આપણી દીકરી આપણા આંગણે
પાદરામાં નવરાત્રિ નો પ્રારંભ, શેરી ગરબા ઠેર ઠેર ગવાઈ રહ્યાં છે મોટા પાર્ટી પ્લોટો માં પાખી હાજરી _______________________ પાદરામાં નવરાત્રિ નો પ્રારંભ થયો છે જેમાં હવે ઠેઠેર શેરી ગરબા ની પરંપરા પાછી આવી છે જેમાં અનેક ફળિયા, સોસાયટીમાં, આયોજનો કરીને ગરબા ગવાઇ રહ્યાં છે …
Read More »પાદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે પ્રદર્શની યોજાઇ
ગોપાલ ચાવડા પાદરા =========== પાદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે વડોદરા જિલ્લા ભાજપ દ્વારા નરેન્દ્ર મોદીના જીવન ચરિત્ર પ્રદર્શની યોજાઈ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તાજેતરમાં જન્મદિવસ સમગ્ર દેશભરમાં ઉજવાયો જેમાં ભાજપ વડોદરા જિલ્લા દ્વારા વડાપ્રધાન ના જીવન ઉપર એક પ્રદર્શની નું નિર્માણ કર્યું છે અને તેનું અનાવરણ અને પ્રદર્શન કાર્યક્રમ …
Read More »પાદરામાં અશોક ફિટનેસ નો વાર્ષિક ઉત્સવ યોજાયો
પાદરામાંઅશોકફિનેશ નાં5 વર્ષપૂર્ણથતાં વાર્ષિક ઉત્સવયોજાયો પાદરામાં અશોક ફિટનેસ ને 5 વર્ષ પૂર્ણ થતાં વાર્ષિક ઉત્સવ યોજાયો હતો જેમા વિશેષ મહાનુભવો હાજર રહ્યાં હતાં
Read More »પાદરામાં વરસાદ રોકાતા ખેડૂતોને ખેતરમાં કામ શરૂ કર્યા
પાદરા તાલુકામાં વરસાદ રોકાતા ખેડૂતોએ ખેતરમાં કામ શરૂ કર્યા
Read More »ડભોઇ ના હનુમાન મંદિર પૂજા કરવામાં આવી
પત્રકાર : શૈલેષ માછી ડભોઇ શ્રી કષ્ટભંજન દેવ પારિખાધામ ખાતે શ્રાવણ માસના છેલ્લા શનિવારે ભક્તોને ભારે ભીડ ડભોઇ તાલુકાના પારિખા ધામ માં શ્રી કષ્ટભંજન દેવ ના મંદિરમાં પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો શનિવાર હોય અને આગલે દિવસે રાત્રે ભજન કીર્તન નો કાર્યક્રમ અને સવારે દશઁન માટે ભક્તોનું કીડિયારુ ઉભરાયું હતું. …
Read More »