પાદરા ગોપાલ ચાવડા પાદરા નગર નાગરિક બેંકની વાર્ષિક સામાન્ય સભા મળી જેમાં અનેક મુદ્દોઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી, નાગરિકો તરફ થી અનેક સૂચનો પણ કરવામાં આવ્યા હતા પૂર્વ મેનેજર દ્વારા બેંક કરવામાં આવેલ ગેરીરિતી અંગે બેંક દ્વારા કાનૂની કાર્યવાહી કરવાની ચર્ચા કરવામાં આવી હતી પાદરા નગર નાગરિક બેંકની વાર્ષિક …
Read More »રામ સ્નેહી સંપ્રદાયના વડોદરાના મંદિરનાં પૂ રામ પ્રસાદ મહારાજનો 63 મોં જન્મ દિવસ પાદરા રામદવારા મંદિરમાં ધામ ધૂમથી ઉત્સાહ પૂર્વક યોજાયોપાદરા રામદવારા મંદિરમાં પૂ મહારાજ શ્રી શિવ મહાપુરાણ કથા નું પારાયણ કરી રહ્યા છે પાદરાના પ્રાચીન રામદવારા મંદિર ગાંધી ચોક ખાતે આવેલ છે જે આંતર્રાષ્ટ્રીય રામ સ્નેહી સંપ્રદાય દ્વારા સ્થાપિત મંદિર છે
પાદરા ગોપાલ ચાવડા રામ સ્નેહી સંપ્રદાયના વડોદરાના મંદિરનાં પૂ રામ પ્રસાદ મહારાજનો 63 મોં જન્મ દિવસ પાદરા રામદવારા મંદિરમાં ધામ ધૂમથી ઉત્સાહ પૂર્વક યોજાયો === પાદરા રામદવારા મંદિરમાં પૂ મહારાજ શ્રી શિવ મહાપુરાણ કથા નું પારાયણ કરી રહ્યા છે પાદરાના પ્રાચીન રામદવારા મંદિર ગાંધી ચોક ખાતે આવેલ છે જે આંતર્રાષ્ટ્રીય …
Read More »સ્વાતંત્ર પર્વ નિમિત્તે પાદરા તાલુકા ના ડબકા ગામે ભવ્ય તિરંગા યાત્રા સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ડબકા ગામે તિરંગા યાત્રા નું પાદરા ના ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલાએ પ્રસ્થાન કરાવ્યું હતું તિરંગા યાત્રા ડબકા ગામ વિવિધ વિસ્તારો માં નીકળી હતી
સ્વાતંત્ર પર્વ નિમિત્તે પાદરા તાલુકા ના ડબકા ગામે ભવ્ય તિરંગા યાત્રા સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ડબકા ગામે તિરંગા યાત્રા નું પાદરા ના ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલાએ પ્રસ્થાન કરાવ્યું હતું તિરંગા યાત્રા ડબકા ગામ વિવિધ વિસ્તારો માં નીકળી હતી સ્વાતંત્ર પર્વની દેશભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે ત્યારે વડોદરા જિલ્લાના અનેક …
Read More »પાદરા તાલુકાના ગામોમાં પણ છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડતા જનજીવન બેહાલ થઈ જવા પામ્યું છે જેમાં કુરાલ ,ગામેઠા , માસર, બ્રાહ્મણવશી, ડભાસા વગેરે ગામોમાં સતત વરસાદ પડવાને કારણે રોડ રસ્તાઓ બંધ થઈ જવા પામ્યા છે ગામડાના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે જેમાં કાચા મકાનો વાળા ને હાલત બગડી જવા પામી છે
ગોપાલ ચાવડા પાદરા તાલુકાના ગામોમાં પણ છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડતા જનજીવન બેહાલ થઈ જવા પામ્યું છે જેમાં કુરાલ ,ગામેઠા , માસર, બ્રાહ્મણવશી, ડભાસા વગેરે ગામોમાં સતત વરસાદ પડવાને કારણે રોડ રસ્તાઓ બંધ થઈ જવા પામ્યા છે ગામડાના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે જેમાં કાચા મકાનો …
Read More »આખરે પાદરા તાલુકા સહિત મધ્ય ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘ મહેર, પાદરા વડોદરા ની અંદર સતત ત્રણ દિવસથી વરસાદ પડતા ખેડૂત પુત્રોમાં ભારે આનંદ છવાયો, વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી ______& પાદરા શહેર તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને પડી રહેલી ભારે મુસીબત છતાં પણ મોંઘો મેઘ વરસતા લોકોમાં રાહત
ગોપાલ ચાવડા આખરે પાદરા તાલુકા સહિત મધ્ય ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘ મહેર, પાદરા વડોદરા ની અંદર સતત ત્રણ દિવસથી વરસાદ પડતા ખેડૂત પુત્રોમાં ભારે આનંદ છવાયો, વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી ______& પાદરા શહેર તાલુકાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને પડી રહેલી ભારે મુસીબત છતાં પણ મોંઘો મેઘ વરસતા …
Read More »પાદરા બેંક ઓફ બરોડા પાદરા બ્રાન્ચ દ્વારા, વિહિપ પ્રેરીત ભારતીય જન સેવા સંસ્થાન માં શ્રી રામ કુમાર છાત્રાલય ને રોજિંદી જરૂરીયાત પેટે વસ્તુઓ આપવામાં આવી
ગોપાલ ચાવડા પાદરા બેંક ઓફ બરોડા પાદરા બ્રાન્ચ દ્વારા, વિહિપ પ્રેરીત ભારતીય જન સેવા સંસ્થાન માં શ્રી રામ કુમાર છાત્રાલય ને રોજિંદી જરૂરીયાત પેટે વસ્તુઓ આપવામાં આવી બાળકોને પાથરવાની ચાદર, તથા ઝડપથી ભોજન બને તે માટે કુકર અર્પણ કરવામાં આવ્યા === બેંક ઓફ બરોડા પાદરા શાખા દ્વારા CSR પ્રોજેક્ટ અંતર્ગત …
Read More »પાદરા તાલુકાના માસર ગામે મુકુંલ માધવ ફોઉન્ડેશન અને ફીનોલેક્સ કંપની દ્વારા ખેડૂતોને આંબાના છોડ નું વિતરણ કરવામાં આવ્યું જેમાં એક ખેડૂતને પાંચ આંબા ના છોડ આપવામાં આવ્યા હતા જેમાં 1000 જેટલા આબાનો વિતરણ કર્યું
ગોપાલ ચાવડા પાદરા પાદરા તાલુકાના માસર ગામે મુકુંલ માધવ ફોઉન્ડેશન અને ફીનોલેક્સ કંપની દ્વારા ખેડૂતોને આંબાના છોડ નું વિતરણ કરવામાં આવ્યું જેમાં એક ખેડૂતને પાંચ આંબા ના છોડ આપવામાં આવ્યા હતા જેમાં 1000 જેટલા આબાનો વિતરણ કર્યું હતું. જેમાં ફીનો્લેક્સ કંપની ના મિતુલ બારોટ તથા કંપની ના સાહેબ તેમજ પાદરા …
Read More »પાદરા નગર પાલિકાની કોલેરા ને નાંથવા મેરોથોન મિટિંગ યોજાઈ ખાણીપીણી, ની લારીઓ, હોટલો, રેસ્ટોરન્ટ વાળા, ને બોલાવી સ્વચ્છતાના પાઠ પઢાવાયા =========== રોગચાળા અને ગંદકી નું મુખ્ય કારણ ઉભરાતી ગટરો વિસરાઈ,પાદરાની મુખ્ય સમસ્યા
પાદરા નગર પાલિકાની કોલેરા ને નાંથવા મેરોથોન મિટિંગ યોજાઈ ખાણીપીણી, ની લારીઓ, હોટલો, રેસ્ટોરન્ટ વાળા, ને બોલાવી સ્વચ્છતાના પાઠ પઢાવાયા =========== રોગચાળા અને ગંદકી નું મુખ્ય કારણ ઉભરાતી ગટરો વિસરાઈ,પાદરાની મુખ્ય સમસ્યા ============ પાદરામાં કોલેરા ફાટતાં સમગ્ર તંત્ર અચાનક દોડતું થયું હતું જેમાં 3 વ્યક્તિઓને પોઝિટિવ કોલેરા જાહેર થયા હતા …
Read More »પાદરા માં વિશ્વ હિન્દૂ પરિષદ પ્રેરિત ભારતીય જન સેવા સંસ્થાન દ્વારા શ્રી રામ હિન્દુ કૌશલ્ય કેન્દ્રમાં મહીલા સ્વરોજગાર નો પણ પ્રારંભ =========== યુવાનો માટે સ્વરોજગાર એસી, ફ્રીઝ, વાયરમેન બેઝિક કમ્પ્યુટર ની બીજી બેચ નો પ્રારંભ
ગોપાલ ચાવડા પાદરા પાદરા માં વિશ્વ હિન્દૂ પરિષદ પ્રેરિત ભારતીય જન સેવા સંસ્થાન દ્વારા શ્રી રામ હિન્દુ કૌશલ્ય કેન્દ્રમાં મહીલા સ્વરોજગાર નો પણ પ્રારંભ =========== યુવાનો માટે સ્વરોજગાર એસી, ફ્રીઝ, વાયરમેન બેઝિક કમ્પ્યુટર ની બીજી બેચ નો પ્રારંભ ======= પાદરમાં વિશ્વ હિન્દુ પરિષદ ભારતીય જન સેવા સંસ્થાન સંચાલિત શ્રીરામ કુમાર …
Read More »આગામી રથયાત્રા તેમજ મહોરમના તહેવારોને અનુલક્ષી વડોદરા જિલ્લા પોલીસવડા રોહન આનંદની અધ્યક્ષતામાં પાદરા પોલીસ મથકે શાંતિ સમિતિ ની મીટીંગ મળી હતી..
આગામી રથયાત્રા તેમજ મહોરમના તહેવારોને અનુલક્ષી વડોદરા જિલ્લા પોલીસવડા રોહન આનંદની અધ્યક્ષતામાં પાદરા પોલીસ મથકે શાંતિ સમિતિ ની મીટીંગ મળી હતી.. આવતીકાલે યોજનારી ભગવાન જગન્નાથની રથયાત્રા તેમજ મહોરમના તહેવારને અનુલક્ષી તહેવારો માં કાયદો અને વ્યવસ્થા જળવાય તેમજ શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થાય તે માટે વડોદરા જિલ્લા ના પાદરા પોલીસ મથક …
Read More »