Breaking News

વડોદરા ડીસ્ટ્રીક

ભારતીય જનતા પાર્ટી ની નરેંદ્ર મોદી ની નેતૃત્વ વાળી સરકારના 9વર્ષ પૂર્ણ થતાં પાદરામાં વિશેષ કાર્યક્રમ સમ્પર્ક થી સમર્થન યોજ્યો

પાદરા ગોપાલ ચાવડા ====== ભારતીય જનતા પાર્ટી ની નરેંદ્ર મોદી ની નેતૃત્વ વાળી સરકારના 9વર્ષ પૂર્ણ થતાં પાદરામાં વિશેષ કાર્યક્રમ સમ્પર્ક થી સમર્થન યોજ્યો ============= સેવા, સુસાસન અને ગરીબ કલ્યાણ નાં 9વર્ષ ============ લાભાર્થી સંમેલન, વ્યાપારી સંમેલન, પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું ============= પાદરા પ્રમુખ સ્વામી હોલ ખાતે યોજાયો કાર્યક્રમ ======= …

Read More »

પાદરા જંબુસર રોડ, અભોર ચોકડી ખાતે ટ્રક અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત ત્રણનાં ઘટનાં સ્થળે મોત

ગોપાલ ચાવડા પાદરા   પાદરા જંબુસર રોડ, અભોર ચોકડી ખાતે ટ્રક અને  ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત ત્રણનાં ઘટનાં સ્થળે મોત _____________ ફોર લેન રોડ બન્યો હોત ટો આ ઘટના ન બની હોત _________________ પાદરા જંબુસર અક્સ્માત ઝોન રોડ ફોર લેન માટે તંત્ર, સરકાર મહુરત જોવ છે _________________ પાદરા જંબુસર રોડ …

Read More »

પાદરા તાલુકા ની વીજ કંપનીઓ નાં કર્મચારીઓ નું ચાલુ વાવાઝોડામાં ફરજ નિષ્ઠા , જાન ના જોખમે સમારકામ ________________

પાદરા ગોપાલ ચાવડા   પાદરા , મુવાલ પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડતાં ભારે નૂકશાન _________________ વીજ કંપનીઓના અનેક વીજ પોલ ધરાશાઈ, લાઈનો , વાયરો નો ખુડદો _______________ પાદરા તાલુકાના વીજ કંપનીઓ નાં કર્મચારીઓ નું  ચાલુ વાવાઝોડામાં ફરજ નિષ્ઠા , જાન ના જોખમે સમારકામ ________________ હવામાન ખાતાની આગાહી પ્રમાણે ૫  …

Read More »

રવિવારે વહેલી સવારે પાદરા અને મુવાલ પંથકમાં ભારે પવન અને વરસાદ થી ભારે નુક્શાન

ગોપાલ ચાવડા પાદરા   રવિવારે વહેલી સવારે પાદરા અને મુવાલ પંથકમાં ભારે પવન અને વરસાદ થી ભારે નુક્શાન ______________ મુવાલ માં , ડભાશા  માં ખેતરના, ગોડાઉન ના, ગૌશાળા ના શેેડ સાથે નાં પતરા ઉડ્યા, લાખો નું નુક્શાન ____________ કેરીઓ નો સોથ વળી ગયો , હજારોનુ ખેડૂતોને નુક્શાન _________________ Mgvcl નાં …

Read More »

વડોદરામાં બાગેશ્વર ધામ સરકાર પંડિત હિન્દુત્વ નિષ્ઠ ધીરેન્દ્ર શાસ્ત્રીજી ની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

પાદરા ગોપાલ ચાવડા વડોદરામાં બાગેશ્વર ધામ સરકાર પંડિત હિન્દુત્વ નિષ્ઠ ધીરેન્દ્ર શાસ્ત્રીજી ની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ ____________& રાત્રે ભવ્ય દિવ્ય દરબાર યોજાશે _______________& લવ જેહાદ , હિન્દુ રાષ્ટ્ર ની કલ્પના , દેશ માં ગદ્દારો, ની જગ્યા નથી પત્રકારો સમક્ષ મૂકી વાતો _______________ પ્રસિદ્ઘ બાગેશ્વર હનુમાન ભક્ત, રાષ્ટ્ર ભકત, હિન્દુત્વનિષ્ઠ ધીરેન્દ્ર …

Read More »

પાદરા ગાયત્રી મંદિર પુનઃ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રધ્ધા ભક્તિ સાથે પુર્ણ થયો

પાદરા ગોપાલ ચાવડા પાદરા ગાયત્રી મંદિર પુનઃ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રધ્ધા ભક્તિ સાથે પુર્ણ થયો ============ ૫ દિવસ વિવિધ ધાર્મિક કાર્યક્રમો, યજ્ઞ, પૂજા, પ્રાણ પ્રતિષ્ઠા , કાર્યક્રમો યોજાયા _____________ ગાયત્રી માતા , સાવિત્રી માટે, કુંડલીની માતા, ની મૂર્તિઓ પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી ________________ કાત્યાયની માતા , શનિદેવ ની મૂર્તિઓની સ્થાપના …

Read More »

પાદરામાં ગાયત્રી મંદિર નો પુનરોદ્ધાર કરાયો, પાચ દિવસ નો પુનઃ મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્ર્મ યોજાઈ રહયો છે

ગોપાલ ચાવડા પાદરા _________ પાદરામાં ગાયત્રી મંદિર નો પુનરોદ્ધાર કરાયો, પાચ દિવસ નો પુનઃ મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્ર્મ યોજાઈ રહયો છે

Read More »

પાદરા તાલુકામાં , સીસીટીવી અને સૌચાલય નાં બાંધકામ માં થયેલ ભ્રષ્ટાચાર અંગે તપાસ નો ધમધમાટ

ગોપાલ ચાવડા પાદરા ____ પાદરા તાલુકામાં , સીસીટીવી અને સૌચાલય નાં બાંધકામ માં થયેલ ભ્રષ્ટાચાર અંગે તપાસ નો ધમધમાટ ________________ પાદરામાં ભ્રસ્ટાચાર ની ગંધ આવતા તપાસ નો ધમધમાટ શરૂ _________ શૌચાલયના બન્યા સિવાય જ રૂપિયા ચૂકવાઇ ગયા હોવાની અરજી અને ગ્રામ્ય વિસ્તારોમાં સીસી ટીવી નાખવામાં ભ્રસ્ટાચાર થયો હોવાની માહિતી અંગે …

Read More »

પાદરા ના લતીપુરા રોડ ઉપર આવેલ શનિદેવ મંદિરે શનિ જયંતિ નિમિત્તે શનિ જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી.

પાદરા ગોપાલ ચાવડા પાદરા ના લતીપુરા રોડ ઉપર આવેલ શનિદેવ મંદિરે શનિ જયંતિ નિમિત્તે શનિ જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી.   પાદરા લતીપુરા રોડ ઉપર આવેલ મનોકામના સિદ્ધ હનુમાનજી મંદિરના પટાંગણમાં શનિદેવમાં ભગવાનના બિરાજમાન છે. સતત બીજા વર્ષે શનિજન્મોત્સવની ઉજવણી નિમિત્તે સવારથી ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં …

Read More »

પ્રમુખ સ્વામી મહારાજ ના ૭૩ માં પ્રમુખ વરણી દિને હજારો ભક્તો અટલાદરા થી ચાણસદ પદયાત્રા કરી

ગોપાલ ચાવડા, પાદરા પ્રમુખ સ્વામી મહારાજ ના ૭૩ માં પ્રમુખ વરણી દિને હજારો ભક્તો અટલાદરા થી ચાણસદ પદયાત્રા કરી કરોડો લોકો ના દિલ અને દિમાગ માં જેમણે આદર સહ સ્થાન ધરાવયુ છે, લાખો લોકો ના ધરે પધરામણીઓ કરી ને શાતા સહ સાંત્વના પાઠવી છે, હજારથી વધુ મંદિરો અને સંતો ની …

Read More »