Breaking News

રાષ્ટ્ર હિન્દુ સંસ્કૃતિ

વડોદરામાં બાગેશ્વર ધામ સરકાર પંડિત હિન્દુત્વ નિષ્ઠ ધીરેન્દ્ર શાસ્ત્રીજી ની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

પાદરા ગોપાલ ચાવડા વડોદરામાં બાગેશ્વર ધામ સરકાર પંડિત હિન્દુત્વ નિષ્ઠ ધીરેન્દ્ર શાસ્ત્રીજી ની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ ____________& રાત્રે ભવ્ય દિવ્ય દરબાર યોજાશે _______________& લવ જેહાદ , હિન્દુ રાષ્ટ્ર ની કલ્પના , દેશ માં ગદ્દારો, ની જગ્યા નથી પત્રકારો સમક્ષ મૂકી વાતો _______________ પ્રસિદ્ઘ બાગેશ્વર હનુમાન ભક્ત, રાષ્ટ્ર ભકત, હિન્દુત્વનિષ્ઠ ધીરેન્દ્ર …

Read More »

પાદરા ગાયત્રી મંદિર પુનઃ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રધ્ધા ભક્તિ સાથે પુર્ણ થયો

પાદરા ગોપાલ ચાવડા પાદરા ગાયત્રી મંદિર પુનઃ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રધ્ધા ભક્તિ સાથે પુર્ણ થયો ============ ૫ દિવસ વિવિધ ધાર્મિક કાર્યક્રમો, યજ્ઞ, પૂજા, પ્રાણ પ્રતિષ્ઠા , કાર્યક્રમો યોજાયા _____________ ગાયત્રી માતા , સાવિત્રી માટે, કુંડલીની માતા, ની મૂર્તિઓ પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી ________________ કાત્યાયની માતા , શનિદેવ ની મૂર્તિઓની સ્થાપના …

Read More »

બે દિવસ પ્રખર ગાયત્રી ઉપાસક પૂ હર્ષદ બાપાના માર્ગદર્શનમાં વિધી વિધાન પૂર્વક યજ્ઞ સાથે જલાધિવાશ અને હોમાત્મક યજ્ઞ યોજાયો

ગોપાલ ચાવડા પાદરા _________ પાદરાના નૂતન ગાયત્રી મંદિર માં પુનઃ મૂર્તિ પ્રતિષ્ઠા યજ્ઞ નો પ્રારંભ ________________ બે દિવસ પ્રખર ગાયત્રી ઉપાસક પૂ હર્ષદ બાપાના માર્ગદર્શનમાં વિધી વિધાન પૂર્વક યજ્ઞ સાથે જલાધિવાશ અને હોમાત્મક યજ્ઞ યોજાયો _______________& વિદ્વાન બ્રાહ્મણો દ્વારા બે યજ્ઞ વિધી યોજાઈ રહી છે _________________ પાદરામાં ગાયત્રી શકિત પીઠ …

Read More »

પાદરામાં ગાયત્રી મંદિર નો પુનરોદ્ધાર કરાયો, પાચ દિવસ નો પુનઃ મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્ર્મ યોજાઈ રહયો છે

ગોપાલ ચાવડા પાદરા _________ પાદરામાં ગાયત્રી મંદિર નો પુનરોદ્ધાર કરાયો, પાચ દિવસ નો પુનઃ મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્ર્મ યોજાઈ રહયો છે

Read More »

પ્રમુખ સ્વામી મહારાજ ના ૭૩ માં પ્રમુખ વરણી દિને હજારો ભક્તો અટલાદરા થી ચાણસદ પદયાત્રા કરી

ગોપાલ ચાવડા, પાદરા પ્રમુખ સ્વામી મહારાજ ના ૭૩ માં પ્રમુખ વરણી દિને હજારો ભક્તો અટલાદરા થી ચાણસદ પદયાત્રા કરી કરોડો લોકો ના દિલ અને દિમાગ માં જેમણે આદર સહ સ્થાન ધરાવયુ છે, લાખો લોકો ના ધરે પધરામણીઓ કરી ને શાતા સહ સાંત્વના પાઠવી છે, હજારથી વધુ મંદિરો અને સંતો ની …

Read More »

પાદરાના ડબકા ગામે મહિસાગર નદી લોકમાતા ને 351મીટર ચૂંદડી મનોરથ અર્પણ કરાઈ

ગોપાલ ચાવડા પાદરા ______ પાદરાના ડબકા ગામે મહિસાગર નદી લોકમાતા ને 351મીટર ચૂંદડી મનોરથ અર્પણ કરાઈ ============= પાદરા તાલુકા માંથી પશાર થતી લોકમાતા મહિસાગર નદીને સમગ્ર ગામ અને આગેવાનોની હાજરીમાં ચૂંદડી અર્પણ કરાઈ __________________ પાદરાના ડબકા ગામેથી પસાર થતી લોકમાતા મહિસાગર નદીના માતા તરીકે સમગ્ર ગુજરાત માં માતા તરીકે પૂજાય …

Read More »

પાદરામાં પૃષ્ટિ માર્ગ જગદગુરુ શ્રી મદ વલ્લભાચાર્યજી મહા પ્રભુનો ૫૪૬મો પ્રાગટ્ય મહોત્સવ શ્રધ્ધા ભક્તિ, અને આન બાન શાનથી ઉજવાયો

પાદરા , ગોપાલ ચાવડા ______________ પાદરામાં પૃષ્ટિ માર્ગ જગદગુરુ શ્રી મદ વલ્લભાચાર્યજી મહા પ્રભુનો ૫૪૬મો પ્રાગટ્ય મહોત્સવ શ્રધ્ધા ભક્તિ, અને આન બાન શાનથી ઉજવાયો ______________ ર્ષર્ષ્ઠ પીઠાધિશ્વર પ.પૂગો.૧૦૮ શ્રી દ્વારકેલાલજી મહારાજ શ્રી ના સાનિધ્ય માં સમગ્ર કાર્યક્ર્મ ઉજવાયો ________________ પાદરામાં પૃષ્ટિ જગદગુરુ શ્રી મદ વલ્લભાચાર્ય જી મહાપ્રભુ નો ૫૪૬મો પ્રાગટ્ય …

Read More »

પાદરા ની ઇલીઝિયમ ફાર્મા કંપની માં ગાયત્રી યજ્ઞ યોજાયો

પાદરા, ગોપાલ ચાવડા _____ પાદરા ની ઇલીઝિયમ ફાર્મા કંપની માં ગાયત્રી યજ્ઞ યોજાયો ____________ કંપનીના મેનેજમેન્ટ અને કર્મચારીઓ યજ્ઞમાં બેસી આહુતિ આપી વિશ્વ શાંતિ ની કામના કરી ______________ પાદરા ના ડભાસા મહલી ખાતે આવેલી ઇલિઝિયમ ફાર્મા કંપની માં મંગળવાર નાં રોજ ગાયત્રી યજ્ઞ નુ આયોજન કરવામા આવ્યું હતુ આ યજ્ઞ …

Read More »

પાદરાના વડુ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નો વર્ષ પ્રતિપદા નો ઉત્સવ યોજાયો

પાદરા ગોપાલ ચાવડા ===== પાદરાના વડુ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નો વર્ષ પ્રતિપદા નો ઉત્સવ યોજાયો =============== વડુ ખાતે પ્રથમ વખત મોટી સંખ્યામા સ્વયંસેવકો નુ પથ સંચલન નીકળતા લોકોમાં આકર્ષણ ============== ઠેર ઠેર સ્વાગત માટે લોકો નીકળ્યા ========== સંઘ કોઈને ડરાવતો નથી કે નથી કોઈના થી ડરતો=વિભાગ સહ કાર્યવાહ રાહુલ …

Read More »

પાદરાના સુપ્રસિદ્ધ માઇ મંદિરોમાં ચૈત્રી નવરાત્રિ આઠમ ની વિશેષ પૂજા અર્ચના, યજ્ઞ અને હોમ હવન યોજાયા

પાદરાના સુપ્રસિદ્ધ માઇ મંદિરોમાં ચૈત્રી નવરાત્રિ આઠમ ની વિશેષ પૂજા અર્ચના, યજ્ઞ અને હોમ હવન યોજાયા ====== લીલા ગીરી માતાના મંદિર, અંબાજી મંદિર, વાઘેશ્વરી મંદીર , રણુ તુળજા ભવાની ખાતે પણ આઠમ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી ======= પાદરા પંથકમાં આવેલા માઈ મંદિરોમાં ચૈત્રી નવરાત્રિ દરમિયાન આઠમ નું વિશેષ મહત્વ …

Read More »