પાદરા, ગોપાલ ચાવડા _______ પાદરા નાં સુપ્રસિદ્ધ પાતળીયા હનુમાન મંદિર ખાતે શ્રીમદ ભાગવત કથાને લઈને તડામાર તૈયારીઓ પાદરા ના સુપ્રસિદ્ધ પાતળી હનુમાન મંદિર ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે જે કથામાં પરમ પૂજ્ય ત્રિલોચના કુમારી સાધ્વીજી ભક્તોને કથાનું રસપાન કરાવશે તારીખ 1/ 4/2023 ને શનિવારથી તારીખ 7/ 4/2023 …
Read More »પાદરા નાં જાસપુર હનુમત્યા મંદિરે , વેરા ખાડી થી મહિસાગર પરિક્રમા પગપાળા સંઘ પહોંચ્યો
પાદરા , ગોપાલ ચાવડા ======= પાદરા નાં જાસપુર હનુમત્યા મંદિરે , વેરા ખાડી થી મહિસાગર પરિક્રમા પગપાળા સંઘ પહોંચ્યો =========== 12 વર્ષ થી હનુમંત કુંજ વેરાખાડી થી સતત પગપાળા પરિક્રમા થઈ રહી છે ============ 150 થી વધૂ શ્રદ્ધાળુઓ મહિસાગર ની પરિક્રમા દર વર્ષે કરી રહયા છે ============= દર વર્ષે ની …
Read More »પાદરામાં શ્રધ્ધા ભક્તિ પૂર્વક શિવરાત્રી ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી
પાદરા, ગોપાલ ચાવડા પાદરા અચેલેશ્વર મહાદેવ અને બ્રાહ્મણ પંચ પાદરા દ્વારા મહા શિવરાત્રી પર્વ ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી મંદિરે ખાતે વિવિધ ધાર્મિક કાર્યકમો સાથે સાંજે શિવજી ની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી… ========= દેવો ના દેવ મહાદેવ ના મહા પર્વ એટલે મહા શિવરાત્રી મહા શિવરાત્રી ની દેશભરમાં ધામ …
Read More »પાદરા ગાયત્રી પરિવાર દ્વારા સ્નેહ મિલન અને યુવા ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા નાં સન્માન નો કાર્યક્રમ યોજ્યો
પાદરા ગોપાલ ચાવડા ===== પાદરા ગાયત્રી પરિવાર દ્વારા સ્નેહ મિલન અને યુવા ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા નાં સન્માન નો કાર્યક્રમ યોજ્યો ============= મોટી સંખ્યામાં વેપારીઓ આગેવાનો, અને ભાઈ બહેન પરિજનો હાજર રહ્યા ============== પાદરામાં ગાયત્રી પરિવાર દ્વારા સ્નેહ મિલનકાર્યક્રમ અને ભાજપ નાં યુંવા ધારાસભ્ય ચૈતન્યસિહ ઝાલા નાં સન્માન નો કાર્યક્ર્મ …
Read More »પાદરામાં શ્રી રંગ અવધૂત મહારાજની, ૧૨૫ મી જન્મ જયંતી પ્રસંગે ૬ દીવસ ની પારાયન સંપન થઈ
પાદરા ગોપાળ ચાવડા ____________ પાદરામાં શ્રી રંગ અવધૂત મહારાજની, ૧૨૫ મી જન્મ જયંતી પ્રસંગે ૬ દીવસ ની પારાયન સંપન થઈ ______________૧૨૫ થી વધું શ્રધ્ધાળુઓ શ્રી ગુરૂ લીલામૃત નુ સમૂહ માં પરાયણ અનેક વિદ્વાનોના માર્ગદર્શન માં કરવામાં આવ્યું હતું પાદરામાં નાંદેરાશેરી ખાતે આવેલ શ્રી રંગ પાવડિયો મંદિર ખાતે શ્રી રંગ અવધૂત …
Read More »ચાણસદ પ.પૂ પ્રમુખ સ્વામી મહારાજ ના જન્મસ્થાન ખાતે ભવ્ય ૧૦૧માં જન્મદિવસ ની ઉજવણી કરવામા આવી, નારાયણન સરોવર નું લોકાર્પણ કરવામા આવ્યું
૭ ડિસેમ્બર ,પ પૂ ગુરુ હરી પ્રમુખ સ્વામિ મહારાજ નાં 101જન્મદિવસ ની ચાણસદ માં ભવ્ય ઉજવણી કરાઇ ________________ , પૂ વિવેક સાગર મહારાજ,પૂ બ્રમવિહારી સ્વામિ એ વિષેશ હાજરી આપી, માર્ગદર્શન, આશીર્વાદ આપ્યા ______________ હજારો ભકતો હાજર રહીને સંતો ની વાણી ગ્રહણ કરી _____________ નારાયણ સરોવર, અને દિવ્ય નું ઉદઘાટન કરાયું …
Read More »પાદરા તાલુકા રાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘ નો વિજયાદશમી ઉત્સવ વડુ ગામે યોજાયો
વડુ ખાતે રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ દ્વાર વિજયાદશમી ઉત્સવ ઉજવાયો _______________ મોટી સંખ્યામા ગ્રામ્ય વિસ્તાર અને વડુ નાં સ્વયંમ સેવક હાજર રહયા _______________ પાદરા તાલુકા નો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નો વિજયાદશમી નો ઉત્સવ વડુ ખાતે યોજાયો હતો જેમાં હરસિદ્ધિ માતાના મંદિર નાં પ્રાંગણમાં રવિવારે સાંજે ૫ કલાકે મોટી સંખ્યામા ગ્રામ્ય …
Read More »વડોદરામાં પત્રકારને મુસ્લિમઅસામાજિક તત્વો દ્વારા ખુલ્લેઆમ પતાવી દેવાની ધમકી પોલીસ મુક પ્રેક્ષક
ગોપાલ ચાવડા વડોદરામાં મુસ્લિમ ગુંડાઓ, બુટલેગર બેફામ , પોલીસ મુક પ્રેક્ષક =================જાહેરમાં તલવારો ઉછળી સમાચાર બન્યા મીડિયામાં છતાં પોલીસ 151કરીને છોડી મૂકે છે ================= સયાજી સમાચાર ના નીડર પત્રકાર ને પટાવી દેવાની ધમકી , લવ જેહાદ અને PFI ના સમાચાર કેવી રીતે બનાવે છે જોઈએ છે ફાયરિંગ થશે ખુલી ધમકી …
Read More »પાદરામાં અંગારિકા ચોથે ગણેશ યાગ યોજાયો
પાદરા ,ગોપાલ ચાવડા પાદરામાં મંગળવારે અંગારીકા ચોથ હોય ઝંડા બજાર માં આવેલ રિદ્ધિ સિદ્ધિ જમણી સૂંઢ નાં ગણપતિ સિદ્ધિવિનાયક મંદિરે વહેલી સવાર થીજ ભક્તો ગણપતિ દાદાની દર્શન માટે ઉમટ્યા હતા અને બપોરે ગણેશ હોમાત્મક યાગ યોજાયો હતો જેમા શ્રી રંગ પાવડિયો મંદિર નાં ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, ટ્રસ્ટી રાજુ જોશી, ભરત …
Read More »પાદરામાં બીજેપી બેઠક યોજાઈ
પાદરામાં ભાજપ દ્વાર પ્રદેશ મંત્રી ની હાજરીમાં બેઠક યોજાઈ
Read More »