પાદરા ગોપાલ ચાવડા પાદરા પંથકમાં આસો નવરાત્રી નો ભક્તિ ભાવ અને શ્રદ્ધાપૂર્વક થયેલો પ્રારંભ ,પાદરા શહેર તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારોમાં માઇ મંદિરોમાં માતાજીના મંદિરોમાં સુંદર શણગાર સહિત મંદિરોના રંગ રોગાન સાથે તળામાર તૈયારીઓ બાદ આજે પ્રથમ નવરાત્રી એ ઘટ સ્થાપન કરી માય મંદિરમાં માતાજીના ભવ્ય શૃંગાર નાં દર્શન માટે …
Read More »પાદરામાં ઈદ નાં તહેવાર નાં નીકળેલા જુલૂસ દરમ્યાન હિન્દુ યુવાનોને ધમકી આપી હિન્દુ દેવી દેવતાઓ વિરુદ્ધ બીભત્સ ઇશારાથી અપશબ્દો બોલી ધાર્મિક લાગણી દુભાય તેવુ વર્તન કરી નગરમાં અશાંતિ ફેલાવવાનુ કૃત્ય કરતાં 14 મુસ્લીમ અસામાજિક તત્વો વિરુદ્ધ ગુનો દાખલ કરી 9ની ધરપકડ કરવામાં આવી, 5 ફરાર થયા છે
ગોપાલ ચાવડા પાદરા પાદરામાં ઈદ નાં તહેવાર નાં નીકળેલા જુલૂસ દરમ્યાન હિન્દુ યુવાનોને ધમકી આપી હિન્દુ દેવી દેવતાઓ વિરુદ્ધ બીભત્સ ઇશારાથી અપશબ્દો બોલી ધાર્મિક લાગણી દુભાય તેવુ વર્તન કરી નગરમાં અશાંતિ ફેલાવવાનુ કૃત્ય કરતાં 14 મુસ્લીમ અસામાજિક તત્વો વિરુદ્ધ ગુનો દાખલ કરી 9ની ધરપકડ કરવામાં આવી, 5ફરાર થયા છે …
Read More »બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા દ્વારા પુર અસરગ્રસ્ત પરિવારો ને પાગરણ વિતરણ*
*ગોપાલ ચાવડા પાદરા બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા દ્વારા પુર અસરગ્રસ્ત પરિવારો ને પાગરણ વિતરણ* તાજેતરમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદા તથા મહીસાગર નદીના આકસ્મિક વૃદ્ધિ થતાં વડોદરા જિલ્લાના ડભોઇ શિનોર કરજણ તેમજ પાદરા તાલુકાના ઘણા ગામોમાં નીચા વાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જવાથી રહેવાસીઓને ભારે …
Read More »પાદરામાં બ્રહ્મો સમાજ દ્વારા રક્ષા બંધન નાં પર્વે યજ્ઞોપવિત સંસ્કાર કાર્યક્ર્મ યોજાયો
ગોપાલ ચાવડા પાદરા પાદરામાં બ્રહ્મો સમાજ દ્વારા રક્ષા બંધન નાં પર્વે યજ્ઞોપવિત સંસ્કાર કાર્યક્ર્મ યોજાયો ___ શ્રાવણ પૂર્ણિમા નાં પવિત્ર દિવશે યુગો થી હિન્દુઓ જેમાં યગ્નોપવિત સંસ્કાર મેળવ્યા પછી દ્વીજ થાય છે પાદરામાં બ્રાહ્મણ સમાજ ના સભ્યો દર વર્ષે અચલેસ્વર મહાદેવ વાડીમાં વિદ્વાન બ્રાહ્મણ દ્વારા યજ્ઞોપવિત ધારણ નો કાર્યક્ર્મ યોજાયો …
Read More »ચાણસદ ખાતે ઉજવાયો પ્રમુખ સમૃતિ દિન
ગોપાલ ચાવડા પાદરા ચાણસદ ખાતે ઉજવાયો પ્રમુખ સમૃતિ દિન* વિશ્વ વંદનીય સંતવર્ય પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ આજરોજ શ્રાવણ સુદ દશમ ના રોજ સાત વર્ષ પહેલાં જીવનલીલા સંકેલી હતી તે દિવસે સંસ્થા ના વરિષ્ઠ સંત પૂજ્ય કૃષ્ણ પ્રિય સ્વામી ની ઉપસ્થિતિ માં નારાયણ સરોવર ચાણસદ …
Read More »પાદરામાં પુરુષોત્તમ અધિક શ્રાવણ માસ ના પૂર્ણાહુતિ એ શ્રી સંતરામ મંદિરે ગુરુ 56 ભોગ મનોરથ ઉજવાયો.
ગોપાલ ચાવડા પાદરા પાદરામાં પુરુષોત્તમ અધિક શ્રાવણ માસ ના પૂર્ણાહુતિ એ શ્રી સંતરામ મંદિરે ગુરુ 56 ભોગ મનોરથ ઉજવાયો. ===== હિન્દુ પંચાંગ પ્રમાણે દર ત્રણ વર્ષે અધિકમાસ આવતો હોય છે. ત્યારે બ્રહ્મલીન મહંત શ્રી પરમ પૂજ્ય શ્રી માધવદાસજી મહારાજ દ્વારા ગુરુ 56 ભોગ નું આયોજન કરવામાં આવતું હતું. તે …
Read More »પાદરામાં ઝંડા બજાર માં આવેલ પ્રાચીન સુપ્રસિદ્ધ અચલેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિના નીમિત્તે ઘી ના કમળના મનોરથ યોજાયા. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન અર્થે ઉમટી પડ્યા
પાદરામાં ઝંડા બજાર માં આવેલ પ્રાચીન સુપ્રસિદ્ધ અચલેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિના નીમિત્તે ઘી ના કમળના મનોરથ યોજાયા. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન અર્થે ઉમટી પડ્યા પાદરામાં ઝંડા બજારમાં આવેલ પ્રાચીન અચલેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ મહિના નો સોમવાર હોય મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા નગર શેઠ પી.પી શ્રોફ પેઢીના મુકેશભાઈ ઠક્કરના મનોરથ …
Read More »સમગ્ર હિન્દુ ધર્મનું ભારત દેશ ની બહાર સર્વ પ્રથમ શિખરબદ્ધ મંદિર ,બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ના કરકમળો દ્વારા પ્રતિષ્ઠિત નીસડન લંડન નું બી એ પી એસ શ્રી સ્વામિનારાયણ મંદિર.
ગોપાલ ચાવડા પાદરા સમગ્ર હિન્દુ ધર્મનું ભારત દેશ ની બહાર સર્વ પ્રથમ શિખરબદ્ધ મંદિર ,બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ના કરકમળો દ્વારા પ્રતિષ્ઠિત નીસડન લંડન નું બી એ પી એસ શ્રી સ્વામિનારાયણ મંદિર. તારીખ ૨૦ ઓગસ્ટ ૧૯૯૫ ના રોજ પ્રતિષ્ઠિત આ મંદિર ના આજે અઠયાવીસમા પાટોત્સવ નિમિત્તે આજે તે મંદિર …
Read More »વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, માતૃ શકિત પાદરા પ્રખંડ ગ્રામ્ય ની વ્યાપક બેઠક યોજાઇ ============= 500થી વધૂ કાર્યકર્તાએ ભાઈઓ, બહેનો અને યુવાનો હાજર રહ્યા
ગોપાલ ચાવડા ======= વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, માતૃ શકિત પાદરા પ્રખંડ ગ્રામ્ય ની વ્યાપક બેઠક યોજાઇ ============= 500થી વધૂ કાર્યકર્તાએ ભાઈઓ, બહેનો અને યુવાનો હાજર રહ્યા =========== રામજન્મ ભૂમિ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં પાદરા મહિસાગર નદીનું પવિત્ર જળ વાજતે ગાજતે મોકલાશે ============= દેશ ભરમાં નીકળનાર બજરંગ દળ ની. શૌર્ય યાત્રા …
Read More »ડભોઇ ૧૭ ગામ પટેલ સમાજ વાડી ખાતે હરિ પ્રબોધમ પરિવાર દ્વારા ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી
પત્રકાર : મીત માછી ડભોઈ ડભોઇ ૧૭ ગામ પટેલ સમાજ વાડી ખાતે હરિ પ્રબોધમ પરિવાર દ્વારા ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી આજરોજ કૃષ્ણજી પ્રદેશ ડભોઇ, નસવાડી, છોટાઉદેપુર વિભાગ દ્વારા ડભોઇ 17 ગામ પટેલ સમાજવાડી ખાતે હરીપ્રબોધમ સત્સંગ સમાજ પરિવાર દ્વારા ગુરુપૂર્ણિમા ના ઉત્સવ ની ધામ ધૂમ …
Read More »