પાદરા , ગોપાલ ચાવડા ______________ પાદરામાં પૃષ્ટિ માર્ગ જગદગુરુ શ્રી મદ વલ્લભાચાર્યજી મહા પ્રભુનો ૫૪૬મો પ્રાગટ્ય મહોત્સવ શ્રધ્ધા ભક્તિ, અને આન બાન શાનથી ઉજવાયો ______________ ર્ષર્ષ્ઠ પીઠાધિશ્વર પ.પૂગો.૧૦૮ શ્રી દ્વારકેલાલજી મહારાજ શ્રી ના સાનિધ્ય માં સમગ્ર કાર્યક્ર્મ ઉજવાયો ________________ પાદરામાં પૃષ્ટિ જગદગુરુ શ્રી મદ વલ્લભાચાર્ય જી મહાપ્રભુ નો ૫૪૬મો પ્રાગટ્ય …
Read More »પાદરા ની ઇલીઝિયમ ફાર્મા કંપની માં ગાયત્રી યજ્ઞ યોજાયો
પાદરા, ગોપાલ ચાવડા _____ પાદરા ની ઇલીઝિયમ ફાર્મા કંપની માં ગાયત્રી યજ્ઞ યોજાયો ____________ કંપનીના મેનેજમેન્ટ અને કર્મચારીઓ યજ્ઞમાં બેસી આહુતિ આપી વિશ્વ શાંતિ ની કામના કરી ______________ પાદરા ના ડભાસા મહલી ખાતે આવેલી ઇલિઝિયમ ફાર્મા કંપની માં મંગળવાર નાં રોજ ગાયત્રી યજ્ઞ નુ આયોજન કરવામા આવ્યું હતુ આ યજ્ઞ …
Read More »પાદરા નવાપુરા હનુમાનજી મંદિરે ભવ્ય હનુમાન જયંતી ની ઊજવણી કરવામાં આવી
પાદરા ગોપાલ ચાવડા પાદરા નવાપુરા હનુમાનજી મંદિરે ભવ્ય હનુમાન જયંતી ની ઊજવણી કરવામાં આવી _________ મારૂતિ યજ્ઞ માં વિદ્વાન બ્રાહ્મણ દ્વારા હોમાત્મક યજ્ઞ કરાવ્યો _______________ ધારાસભ્ય, નગર પાલિકા પ્રમુખ, સદસ્યો , માજી ધારાસભ્ય, સહિત વેપારીઓ આગેવાનોએ હાજર રહ્યા ________________ હજારો ની સંખ્યામાં ભંડારમાં શ્રદ્ધાળુઓ યે પ્રસાદી લીધી ______________ પાદરા નાં …
Read More »પાદરા સંતરામ મંદિરમાં ગાદી પતિ પૂ મોહનદાસ મહારાજ મહારાજના કરકમલો દ્વારા ભવ્ય આરતી કરવામાં આવી
પાદરા, ગોપાલ ચાવડા ________________ પાદરામાં રામનવમી શ્રધ્ધા ભક્તિ સાથે ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવી ____________ રામજી મંદિર, હનુમાનજી મંદિર, તથા મુખ્ય કાર્યક્રમ સંતરામ મંદિર ખાતે ભવ્ય વાર્ષિક ઉત્સવ યોજાયો ______________ સંતરામ મંદિરમાં ગાદી પતિ પૂ મોહનદાસ મહારાજ મહારાજના કરકમલો દ્વારા ભવ્ય આરતી કરવામાં આવી _______________ ગૂજરાત ની તમામ ગાદી નાં પૂ …
Read More »પાદરાના સુપ્રસિદ્ધ માઇ મંદિરોમાં ચૈત્રી નવરાત્રિ આઠમ ની વિશેષ પૂજા અર્ચના, યજ્ઞ અને હોમ હવન યોજાયા
પાદરાના સુપ્રસિદ્ધ માઇ મંદિરોમાં ચૈત્રી નવરાત્રિ આઠમ ની વિશેષ પૂજા અર્ચના, યજ્ઞ અને હોમ હવન યોજાયા ====== લીલા ગીરી માતાના મંદિર, અંબાજી મંદિર, વાઘેશ્વરી મંદીર , રણુ તુળજા ભવાની ખાતે પણ આઠમ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી ======= પાદરા પંથકમાં આવેલા માઈ મંદિરોમાં ચૈત્રી નવરાત્રિ દરમિયાન આઠમ નું વિશેષ મહત્વ …
Read More »પાદરા નાં સુપ્રસિદ્ધ પાતળીયા હનુમાન મંદિર ખાતે શ્રીમદ ભાગવત કથાને લઈને તડામાર તૈયારીઓ
પાદરા, ગોપાલ ચાવડા _______ પાદરા નાં સુપ્રસિદ્ધ પાતળીયા હનુમાન મંદિર ખાતે શ્રીમદ ભાગવત કથાને લઈને તડામાર તૈયારીઓ પાદરા ના સુપ્રસિદ્ધ પાતળી હનુમાન મંદિર ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે જે કથામાં પરમ પૂજ્ય ત્રિલોચના કુમારી સાધ્વીજી ભક્તોને કથાનું રસપાન કરાવશે તારીખ 1/ 4/2023 ને શનિવારથી તારીખ 7/ 4/2023 …
Read More »શ્રીરામ જાનકી મંડલ પાદરા દ્વારા વાર્ષિક મહોત્સવ અને હોલી મિલન સમારોહ યોજવામાં આવ્યો
પાદરા, ગોપાલ ચાવડા _______ શ્રીરામ જાનકી મંડલ પાદરા દ્વારા વાર્ષિક મહોત્સવ અને હોલી મિલન સમારોહ યોજવામાં આવ્યો પાદરા શ્રીરામ જાનકી મંડલ દ્વારા વાર્ષિક મહોત્સવ અને હોલી મિલન સમારોહ પાદરા મનુસમૂર્તિ હોલ ખાતે યોજવામાં આવ્યો આ કાર્યક્રમ મા મુખ્ય અતિથિ તરીકે પાદરા સંતરામ મંદિર ના મહંત મોહનદાસજી મહારાજ તથા પાદરા ના …
Read More »પાદરામાં શ્રધ્ધા ભક્તિ પૂર્વક શિવરાત્રી ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી
પાદરા, ગોપાલ ચાવડા પાદરા અચેલેશ્વર મહાદેવ અને બ્રાહ્મણ પંચ પાદરા દ્વારા મહા શિવરાત્રી પર્વ ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી મંદિરે ખાતે વિવિધ ધાર્મિક કાર્યકમો સાથે સાંજે શિવજી ની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી… ========= દેવો ના દેવ મહાદેવ ના મહા પર્વ એટલે મહા શિવરાત્રી મહા શિવરાત્રી ની દેશભરમાં ધામ …
Read More »પાદરા ગાયત્રી પરિવાર દ્વારા સ્નેહ મિલન અને યુવા ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા નાં સન્માન નો કાર્યક્રમ યોજ્યો
પાદરા ગોપાલ ચાવડા ===== પાદરા ગાયત્રી પરિવાર દ્વારા સ્નેહ મિલન અને યુવા ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા નાં સન્માન નો કાર્યક્રમ યોજ્યો ============= મોટી સંખ્યામાં વેપારીઓ આગેવાનો, અને ભાઈ બહેન પરિજનો હાજર રહ્યા ============== પાદરામાં ગાયત્રી પરિવાર દ્વારા સ્નેહ મિલનકાર્યક્રમ અને ભાજપ નાં યુંવા ધારાસભ્ય ચૈતન્યસિહ ઝાલા નાં સન્માન નો કાર્યક્ર્મ …
Read More »____પાદરા માં સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ગાદી ,ભાવિ આચાર્ય પૂ નૃગેન્દ્ર પ્રસાદ મહારાજ ની ઉપસ્થિતિ માં ભવ્ય શાકોત્સવ યોજયો
પાદરા ગોપાલ ચાવડા ____પાદરા માં સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ગાદી ,ભાવિ આચાર્ય પૂ નૃગેન્દ્ર પ્રસાદ મહારાજ ની ઉપસ્થિતિ માં ભવ્ય શાકોત્સવ યોજયો હાથીની અંબાડી ઉપર લાલજી મહારાજ આરૂઢ કરી નગર મા શોભા યાત્રા નીકળી હતી ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું પાદરામાં સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ગાદી ભાવિ આચાર્ય લાલજી મહારાજ ની પધરામણી …
Read More »